શોધખોળ કરો

ચાલુ ખાતમાં 5 લાખથી વધારે રકમ જમા કરાવનારા વેપારીઓ પર ITની તવાઈ, જાણો શું કહેવું છે વેપારીઓનું

1/7
 આવકવેરા વિભાગનું કહેવુ છે કે, જે ખાતાની તપાસમાં ગેરરીતિ સામે આવી રહી છે અને જે એકાઉન્ટમાં નોટબંધી દરમિયાન જમા રકમ અને આઇટી રીટર્નમાં આપવામાં આવેલ વિગત સાથે મેળ નથી ખાતી તેઓને પહેલા મેસેજ આપવામાં આવી રહ્યા છે અને પછી નોટીસ.
આવકવેરા વિભાગનું કહેવુ છે કે, જે ખાતાની તપાસમાં ગેરરીતિ સામે આવી રહી છે અને જે એકાઉન્ટમાં નોટબંધી દરમિયાન જમા રકમ અને આઇટી રીટર્નમાં આપવામાં આવેલ વિગત સાથે મેળ નથી ખાતી તેઓને પહેલા મેસેજ આપવામાં આવી રહ્યા છે અને પછી નોટીસ.
2/7
નાણા મંત્રાલયનું કહેવુ છે કે જો કોઇને આવકવેરાની નોટીસ આવે તો તેઓ ઓનલાઇન જવાબ આપી શકે છે. બચત ખાતાના જેટલા લોકોને જમા રકમને લઇને હિસાબ આપવા મેસેજ કે નોટીસ મોકલવામાં આવી હોય તેમાંથી લગભગ પ૦ ટકાએ પોતાનો જવાબ ઓનલાઇન આપી દીધો છે.
નાણા મંત્રાલયનું કહેવુ છે કે જો કોઇને આવકવેરાની નોટીસ આવે તો તેઓ ઓનલાઇન જવાબ આપી શકે છે. બચત ખાતાના જેટલા લોકોને જમા રકમને લઇને હિસાબ આપવા મેસેજ કે નોટીસ મોકલવામાં આવી હોય તેમાંથી લગભગ પ૦ ટકાએ પોતાનો જવાબ ઓનલાઇન આપી દીધો છે.
3/7
 સીબીડીટી અને આવકવેરાના અધિકારીઓનું કહેવુ છે કે, અમને જે નિર્દેશ મળે છે તેનુ અમે પાલન કરીએ છીએ. અધિકારીઓ પાસે એ બાબતનો જવાબ નથી કે જયારે ચાલુ ખાતામાં જમા રકમની મર્યાદ નક્કી છે તો પછી તેનાથી ઓછી રકમના ટ્રાન્ઝેક્શન માટે નોટીસ કેમ ફટકારવામાં આવી રહી છે?
સીબીડીટી અને આવકવેરાના અધિકારીઓનું કહેવુ છે કે, અમને જે નિર્દેશ મળે છે તેનુ અમે પાલન કરીએ છીએ. અધિકારીઓ પાસે એ બાબતનો જવાબ નથી કે જયારે ચાલુ ખાતામાં જમા રકમની મર્યાદ નક્કી છે તો પછી તેનાથી ઓછી રકમના ટ્રાન્ઝેક્શન માટે નોટીસ કેમ ફટકારવામાં આવી રહી છે?
4/7
વેપારીઓને પહેલા આવકવેરા તરફથી મેસેજ આવ્યા જેને કારણે તેઓ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. તેઓએ આવકવેરા વિભાગનો સંપર્ક પણ કર્યો તે પછી તેઓને નોટીસ મળવાનુ શરૂ થયુ. પરેશાન વેપારીઓ હવે નાણામંત્રી જેટલીને મળવા માંગે છે કે જેથી સરકારને તેના એ વચનની યાદ અપાવી શકાય કે જે નોટબંધી દરમિયાન વેપારીઓને આપવામાં આવી હતી.
વેપારીઓને પહેલા આવકવેરા તરફથી મેસેજ આવ્યા જેને કારણે તેઓ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. તેઓએ આવકવેરા વિભાગનો સંપર્ક પણ કર્યો તે પછી તેઓને નોટીસ મળવાનુ શરૂ થયુ. પરેશાન વેપારીઓ હવે નાણામંત્રી જેટલીને મળવા માંગે છે કે જેથી સરકારને તેના એ વચનની યાદ અપાવી શકાય કે જે નોટબંધી દરમિયાન વેપારીઓને આપવામાં આવી હતી.
5/7
વેપારીઓને આ જમા રકમનો હિસાબ આપવામાં જણાવવામાં આવી રહ્યુ છે. આવકવેરા વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં ૧ લાખ વેપારીઓને નોટીસ મોકલવામાં આવી છે. આવકવેરાની નોટીસ આવવાને કારણે વેપારીઓ હેરાન-પરેશાન થઇ ગયા છે.
વેપારીઓને આ જમા રકમનો હિસાબ આપવામાં જણાવવામાં આવી રહ્યુ છે. આવકવેરા વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં ૧ લાખ વેપારીઓને નોટીસ મોકલવામાં આવી છે. આવકવેરાની નોટીસ આવવાને કારણે વેપારીઓ હેરાન-પરેશાન થઇ ગયા છે.
6/7
નવી દિલ્હીઃ બચત ખાતની સાથે સાથે હવે ચાલુ ખાતું ધરાવતા વેપારીઓની મુશ્કેલીમાં વધારો થવાનો છે. કારણ કે, જે વેપારીઓએ ચાલુ ખાતામાં 5 લાખથી વધારેની રકમ જમા કરાવી હશે તેને આવકવેરા વિભાગ તરફતી મેસેજ અને મોટીસ ફટકારવામાં આવી છે.
નવી દિલ્હીઃ બચત ખાતની સાથે સાથે હવે ચાલુ ખાતું ધરાવતા વેપારીઓની મુશ્કેલીમાં વધારો થવાનો છે. કારણ કે, જે વેપારીઓએ ચાલુ ખાતામાં 5 લાખથી વધારેની રકમ જમા કરાવી હશે તેને આવકવેરા વિભાગ તરફતી મેસેજ અને મોટીસ ફટકારવામાં આવી છે.
7/7
વેપારીઓનું કહેવું છે કે, મોદીએ નોટબંધિ દરમિયાન કહ્યું તું કે, ચાલુ ખાતામાં 12 લાખ રૂપિયાથી વધુની રકમ જમા કરાવી હશે તેના ખાતાનાં જ તપાસ કરવામાં આવશે પરંતુ આવકવેરા વિભાગ હવે 5 લાખથી વધારેની રકમ પર પણ નોટીસો ફટકારી રહી છે.
વેપારીઓનું કહેવું છે કે, મોદીએ નોટબંધિ દરમિયાન કહ્યું તું કે, ચાલુ ખાતામાં 12 લાખ રૂપિયાથી વધુની રકમ જમા કરાવી હશે તેના ખાતાનાં જ તપાસ કરવામાં આવશે પરંતુ આવકવેરા વિભાગ હવે 5 લાખથી વધારેની રકમ પર પણ નોટીસો ફટકારી રહી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી
SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
EPS Pension: નિવૃતિ બાદ EPFO માંથી કેટલું પેન્શન મળશે? પૂરો હિસાબ સમજો 
EPS Pension: નિવૃતિ બાદ EPFO માંથી કેટલું પેન્શન મળશે? પૂરો હિસાબ સમજો 

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
Embed widget