શોધખોળ કરો

સરકારે 33 જરૂરી દવાઓની કિંમત કરી ફિક્સ, હવે દવા માટે વધારે ખર્ચ કરવો નહીં પડે

1/4
નવી દિલ્હીઃ કેન્સર, એઈડ્સ, ઇન્ફેક્શન જેવી બીમારીઓની દવાઓના ભાવ હવે કંપનીઓ પોતાની રીતે વધારી નહીં શકે. કેન્દ્ર સરકારે 11 જીવન જરૂરી દવાઓની કિંમત ફિક્સ કરી છે અને 22 અન્ય દવાઓની કિંમતમાં ફેરફાર કર્યા છે. તેમાં કેન્સર, એઈડ્સ, બેક્ટેરીયા ઇન્ફેક્શન વગેરેની દવાઓ સામેલ છે. આ દવાઓની કિંમત ફિક્સ થવાથી અલગ અલગ કંપનીઓની દવાઓની કિંમત મળતા તફાવતમાં ઘટાડો કરવામાં મદદ મળશે.
નવી દિલ્હીઃ કેન્સર, એઈડ્સ, ઇન્ફેક્શન જેવી બીમારીઓની દવાઓના ભાવ હવે કંપનીઓ પોતાની રીતે વધારી નહીં શકે. કેન્દ્ર સરકારે 11 જીવન જરૂરી દવાઓની કિંમત ફિક્સ કરી છે અને 22 અન્ય દવાઓની કિંમતમાં ફેરફાર કર્યા છે. તેમાં કેન્સર, એઈડ્સ, બેક્ટેરીયા ઇન્ફેક્શન વગેરેની દવાઓ સામેલ છે. આ દવાઓની કિંમત ફિક્સ થવાથી અલગ અલગ કંપનીઓની દવાઓની કિંમત મળતા તફાવતમાં ઘટાડો કરવામાં મદદ મળશે.
2/4
આમ મોટી બીમારીઓની દવાઓ નક્કી કરવાથી સરકાર દ્વારા નક્કી મર્યાદમાં જ કિંમત હશે જેથી લોકોને યોગ્ય કિંમત પર જરૂરી દવા મળી શકશે.
આમ મોટી બીમારીઓની દવાઓ નક્કી કરવાથી સરકાર દ્વારા નક્કી મર્યાદમાં જ કિંમત હશે જેથી લોકોને યોગ્ય કિંમત પર જરૂરી દવા મળી શકશે.
3/4
તેમાં 11 જરૂરી દવાઓની કિંમત ફિક્સ કરવામાં આવી છે જ્યારે 22ની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યા છે. એનપીપીએ શિડ્યૂઅલ-1ની દવાઓની કિંમત ખુદ નક્કી કરે છે. આ યાદીમાં સામેલ ન હોય તેવી દવાની કિંમત નક્કી કરવાનો અધિકાર ઉત્પાદકને હોય છે તેમાં પણ વાર્ષિક 10 ટકા જેટલો વધારો કરવાને મંજૂરી આપવામાં આવી છે.
તેમાં 11 જરૂરી દવાઓની કિંમત ફિક્સ કરવામાં આવી છે જ્યારે 22ની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યા છે. એનપીપીએ શિડ્યૂઅલ-1ની દવાઓની કિંમત ખુદ નક્કી કરે છે. આ યાદીમાં સામેલ ન હોય તેવી દવાની કિંમત નક્કી કરવાનો અધિકાર ઉત્પાદકને હોય છે તેમાં પણ વાર્ષિક 10 ટકા જેટલો વધારો કરવાને મંજૂરી આપવામાં આવી છે.
4/4
રાષ્ટ્રિય દવા મૂલ્ય નિર્ધારણ પ્રાધિકરણ (નેશનલ ફાર્માસ્યૂટિકલ્સ પ્રાઇસિંગ પોલિસી ઓથોરોટી - એનપીપીએ)એ નિવેદનમાં જણાવ્યું કે, તેણે દવા મૂલ્ય નિર્ધારણ સંશોધન આદેશ-2017ના પ્રથમ નોટિફિકેશનમાં દર્શાવવામાં આવેલ 33 દવા ફોર્મ્યૂલેશનની કિંમત ફિક્સ અથા ફેરફાર કર્યા છે. આ સંબંધમાં નોટિફિકેશન 24 જાન્યુઆરીએ જારી કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રિય દવા મૂલ્ય નિર્ધારણ પ્રાધિકરણ (નેશનલ ફાર્માસ્યૂટિકલ્સ પ્રાઇસિંગ પોલિસી ઓથોરોટી - એનપીપીએ)એ નિવેદનમાં જણાવ્યું કે, તેણે દવા મૂલ્ય નિર્ધારણ સંશોધન આદેશ-2017ના પ્રથમ નોટિફિકેશનમાં દર્શાવવામાં આવેલ 33 દવા ફોર્મ્યૂલેશનની કિંમત ફિક્સ અથા ફેરફાર કર્યા છે. આ સંબંધમાં નોટિફિકેશન 24 જાન્યુઆરીએ જારી કરવામાં આવ્યું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

100 Rupee: તમારા ખિસ્સામાં રહેલી 100 રૂપિયાની નોટ નકલી તો નથી ને ? RBIએ ચેક કરવાની બતાવી 7 રીત
100 Rupee: તમારા ખિસ્સામાં રહેલી 100 રૂપિયાની નોટ નકલી તો નથી ને ? RBIએ ચેક કરવાની બતાવી 7 રીત
માઇક્રોસોફ્ટમાં ફરી છટણી: ટેક જાયન્ટે રાતોરાત 4,800 કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા, જાણો કેમ?
માઇક્રોસોફ્ટમાં ફરી છટણી: ટેક જાયન્ટે રાતોરાત 4,800 કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા, જાણો કેમ?
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
આ દેશમાં ભારતના માત્ર 53,000 રૂપિયા બની જાય છે 1 કરોડ, જાણો દૂધ અને પેટ્રોલના ભાવ
આ દેશમાં ભારતના માત્ર 53,000 રૂપિયા બની જાય છે 1 કરોડ, જાણો દૂધ અને પેટ્રોલના ભાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
100 Rupee: તમારા ખિસ્સામાં રહેલી 100 રૂપિયાની નોટ નકલી તો નથી ને ? RBIએ ચેક કરવાની બતાવી 7 રીત
100 Rupee: તમારા ખિસ્સામાં રહેલી 100 રૂપિયાની નોટ નકલી તો નથી ને ? RBIએ ચેક કરવાની બતાવી 7 રીત
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
Embed widget