શોધખોળ કરો

સરકારે 33 જરૂરી દવાઓની કિંમત કરી ફિક્સ, હવે દવા માટે વધારે ખર્ચ કરવો નહીં પડે

1/4
નવી દિલ્હીઃ કેન્સર, એઈડ્સ, ઇન્ફેક્શન જેવી બીમારીઓની દવાઓના ભાવ હવે કંપનીઓ પોતાની રીતે વધારી નહીં શકે. કેન્દ્ર સરકારે 11 જીવન જરૂરી દવાઓની કિંમત ફિક્સ કરી છે અને 22 અન્ય દવાઓની કિંમતમાં ફેરફાર કર્યા છે. તેમાં કેન્સર, એઈડ્સ, બેક્ટેરીયા ઇન્ફેક્શન વગેરેની દવાઓ સામેલ છે. આ દવાઓની કિંમત ફિક્સ થવાથી અલગ અલગ કંપનીઓની દવાઓની કિંમત મળતા તફાવતમાં ઘટાડો કરવામાં મદદ મળશે.
નવી દિલ્હીઃ કેન્સર, એઈડ્સ, ઇન્ફેક્શન જેવી બીમારીઓની દવાઓના ભાવ હવે કંપનીઓ પોતાની રીતે વધારી નહીં શકે. કેન્દ્ર સરકારે 11 જીવન જરૂરી દવાઓની કિંમત ફિક્સ કરી છે અને 22 અન્ય દવાઓની કિંમતમાં ફેરફાર કર્યા છે. તેમાં કેન્સર, એઈડ્સ, બેક્ટેરીયા ઇન્ફેક્શન વગેરેની દવાઓ સામેલ છે. આ દવાઓની કિંમત ફિક્સ થવાથી અલગ અલગ કંપનીઓની દવાઓની કિંમત મળતા તફાવતમાં ઘટાડો કરવામાં મદદ મળશે.
2/4
આમ મોટી બીમારીઓની દવાઓ નક્કી કરવાથી સરકાર દ્વારા નક્કી મર્યાદમાં જ કિંમત હશે જેથી લોકોને યોગ્ય કિંમત પર જરૂરી દવા મળી શકશે.
આમ મોટી બીમારીઓની દવાઓ નક્કી કરવાથી સરકાર દ્વારા નક્કી મર્યાદમાં જ કિંમત હશે જેથી લોકોને યોગ્ય કિંમત પર જરૂરી દવા મળી શકશે.
3/4
તેમાં 11 જરૂરી દવાઓની કિંમત ફિક્સ કરવામાં આવી છે જ્યારે 22ની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યા છે. એનપીપીએ શિડ્યૂઅલ-1ની દવાઓની કિંમત ખુદ નક્કી કરે છે. આ યાદીમાં સામેલ ન હોય તેવી દવાની કિંમત નક્કી કરવાનો અધિકાર ઉત્પાદકને હોય છે તેમાં પણ વાર્ષિક 10 ટકા જેટલો વધારો કરવાને મંજૂરી આપવામાં આવી છે.
તેમાં 11 જરૂરી દવાઓની કિંમત ફિક્સ કરવામાં આવી છે જ્યારે 22ની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યા છે. એનપીપીએ શિડ્યૂઅલ-1ની દવાઓની કિંમત ખુદ નક્કી કરે છે. આ યાદીમાં સામેલ ન હોય તેવી દવાની કિંમત નક્કી કરવાનો અધિકાર ઉત્પાદકને હોય છે તેમાં પણ વાર્ષિક 10 ટકા જેટલો વધારો કરવાને મંજૂરી આપવામાં આવી છે.
4/4
રાષ્ટ્રિય દવા મૂલ્ય નિર્ધારણ પ્રાધિકરણ (નેશનલ ફાર્માસ્યૂટિકલ્સ પ્રાઇસિંગ પોલિસી ઓથોરોટી - એનપીપીએ)એ નિવેદનમાં જણાવ્યું કે, તેણે દવા મૂલ્ય નિર્ધારણ સંશોધન આદેશ-2017ના પ્રથમ નોટિફિકેશનમાં દર્શાવવામાં આવેલ 33 દવા ફોર્મ્યૂલેશનની કિંમત ફિક્સ અથા ફેરફાર કર્યા છે. આ સંબંધમાં નોટિફિકેશન 24 જાન્યુઆરીએ જારી કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રિય દવા મૂલ્ય નિર્ધારણ પ્રાધિકરણ (નેશનલ ફાર્માસ્યૂટિકલ્સ પ્રાઇસિંગ પોલિસી ઓથોરોટી - એનપીપીએ)એ નિવેદનમાં જણાવ્યું કે, તેણે દવા મૂલ્ય નિર્ધારણ સંશોધન આદેશ-2017ના પ્રથમ નોટિફિકેશનમાં દર્શાવવામાં આવેલ 33 દવા ફોર્મ્યૂલેશનની કિંમત ફિક્સ અથા ફેરફાર કર્યા છે. આ સંબંધમાં નોટિફિકેશન 24 જાન્યુઆરીએ જારી કરવામાં આવ્યું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે
ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે
SIP Calculator: 5 હજાર મહિને રોકાણથી 10, 20 અને 30 વર્ષમાં કેટલા પૈસા બને? સમજો ગણિત
SIP Calculator: 5 હજાર મહિને રોકાણથી 10, 20 અને 30 વર્ષમાં કેટલા પૈસા બને? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
Embed widget