શોધખોળ કરો

...તો હવે રવિવારે નહીં મળે પેટ્રોલ, 10 મે બાદ દર રવિવારે બંધ રહેશે પેટ્રોલ પંપ!

1/6
નવી દિલ્હીઃ પેટ્રોલ જીવનની એવી જરૂરિયાત બની ગઈ છે જેના વગર જીવન વિશે વિચારી પણ ન શકાય, અને તેનો અનુભવ પેટ્રોલ પંપની હડતાળ સમયે પણ થાય છે. પરંતુ હવે એવું થવા જઈ રહ્યું છે જેનાથી ઉપભોક્તાઓની મુશ્કેલી વધી શકે છે. પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના રાષ્ટ્રીય એક્ઝિક્યુટિવએ એક મોટો નિર્ણય લીધો છે. કુરુક્ષેત્રમાં થયેલી બેઠકમાં એસોસિએશનએ નિર્ણય લીધો છે કે 10 મે થી દર રવિવારે દેશભરના પેટ્રોલ પંપ બંધ રહેશે.
નવી દિલ્હીઃ પેટ્રોલ જીવનની એવી જરૂરિયાત બની ગઈ છે જેના વગર જીવન વિશે વિચારી પણ ન શકાય, અને તેનો અનુભવ પેટ્રોલ પંપની હડતાળ સમયે પણ થાય છે. પરંતુ હવે એવું થવા જઈ રહ્યું છે જેનાથી ઉપભોક્તાઓની મુશ્કેલી વધી શકે છે. પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના રાષ્ટ્રીય એક્ઝિક્યુટિવએ એક મોટો નિર્ણય લીધો છે. કુરુક્ષેત્રમાં થયેલી બેઠકમાં એસોસિએશનએ નિર્ણય લીધો છે કે 10 મે થી દર રવિવારે દેશભરના પેટ્રોલ પંપ બંધ રહેશે.
2/6
 કુરુક્ષેત્રમાં થયેલી આ બેઠકમાં પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના મોટા પદાધિકારી પહોંચ્યા હતા. સાથે આ બેઠકમા ખાદ્ય પૂરવઠો અને વન રાજ્યમંત્રી કર્ણદેવ કંબોજ પણ પહોંચ્યા હતા. કંબોજે પેટ્રોલિયમ એસોસિએશનના પદાધિકારીઓ તરફથી આ બાબતે ચર્ચા કરી અને એમના આ નિર્ણય બાદ એમનાથી દરેક શક્ય એટલી મદદ કરશે એનું આશ્વાસન પણ આપ્યું.
કુરુક્ષેત્રમાં થયેલી આ બેઠકમાં પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના મોટા પદાધિકારી પહોંચ્યા હતા. સાથે આ બેઠકમા ખાદ્ય પૂરવઠો અને વન રાજ્યમંત્રી કર્ણદેવ કંબોજ પણ પહોંચ્યા હતા. કંબોજે પેટ્રોલિયમ એસોસિએશનના પદાધિકારીઓ તરફથી આ બાબતે ચર્ચા કરી અને એમના આ નિર્ણય બાદ એમનાથી દરેક શક્ય એટલી મદદ કરશે એનું આશ્વાસન પણ આપ્યું.
3/6
જો કે પેટ્રોલ કંપનીઓની પ્રતિક્રિયા હજુ સુધી આ નિર્ણય પર હજુ સુધી આવી નથી પરંતુ ડીલર્સ એસોસિએશનએ સ્પષ્ટ કર્યું છે કે જો પેટ્રોલ કંપનીઓએ આ નિર્ણયને માન્યો નથી તો દેશભરમાં પેટ્રોલ પંપ માત્ર એક શિફ્ટ એટલે કે 8 કલાક સુધી જ ખુલ્લા રહેશે.
જો કે પેટ્રોલ કંપનીઓની પ્રતિક્રિયા હજુ સુધી આ નિર્ણય પર હજુ સુધી આવી નથી પરંતુ ડીલર્સ એસોસિએશનએ સ્પષ્ટ કર્યું છે કે જો પેટ્રોલ કંપનીઓએ આ નિર્ણયને માન્યો નથી તો દેશભરમાં પેટ્રોલ પંપ માત્ર એક શિફ્ટ એટલે કે 8 કલાક સુધી જ ખુલ્લા રહેશે.
4/6
 ઓઈલ કંપનીઓ દ્વારા સતત અવગણના થતી હોવાને કારણે ગુસ્સામાં આવેલ કન્સોરટિયમ ઓફ ઇન્ડિયન પેટ્રોલિયમ ડીલર્સ એટલે કે સીઆઈપીડીએ 10 મે બાદ દર રવિવારે પેટ્રોલ પંપ બંધ રાખવાની જાહેરાત કરી છે. સીઆઈપીડીના રાષ્ટ્રીય એડી સત્યાનારાયણને કહ્યું કે, વર્ષ 2011થી ઓઈલ કંપનીઓ પંપ માલિકોને માર્જિન નથી આપી રહી, જેના કારણે પંપ સંચાલકોને ખોટ થઈ રહી છે. તેનાથી બચવા માટે તમણે સમય સમય પર માર્જિન આપવાની માગ કરી, પરંતુ અધિકારીઓ સતત અવગણના કરતા રહ્યા છે.
ઓઈલ કંપનીઓ દ્વારા સતત અવગણના થતી હોવાને કારણે ગુસ્સામાં આવેલ કન્સોરટિયમ ઓફ ઇન્ડિયન પેટ્રોલિયમ ડીલર્સ એટલે કે સીઆઈપીડીએ 10 મે બાદ દર રવિવારે પેટ્રોલ પંપ બંધ રાખવાની જાહેરાત કરી છે. સીઆઈપીડીના રાષ્ટ્રીય એડી સત્યાનારાયણને કહ્યું કે, વર્ષ 2011થી ઓઈલ કંપનીઓ પંપ માલિકોને માર્જિન નથી આપી રહી, જેના કારણે પંપ સંચાલકોને ખોટ થઈ રહી છે. તેનાથી બચવા માટે તમણે સમય સમય પર માર્જિન આપવાની માગ કરી, પરંતુ અધિકારીઓ સતત અવગણના કરતા રહ્યા છે.
5/6
એટલું જ અહીંથી પણ ઓઈલ કંપનીઓ કોઈ નિર્ણય નહીં કરે તો પેટ્રોલ પંપ રાતે પણ બંધ રાખવામાં આવશે. આ નિર્ણય લાગુ થયા બાદ દેશભરમાં અંદાજે 53,000 પેટ્રોલ પંપો પર માત્ર દિવસે જ પેટ્રોલ અને ડીઝલ મળશે.
એટલું જ અહીંથી પણ ઓઈલ કંપનીઓ કોઈ નિર્ણય નહીં કરે તો પેટ્રોલ પંપ રાતે પણ બંધ રાખવામાં આવશે. આ નિર્ણય લાગુ થયા બાદ દેશભરમાં અંદાજે 53,000 પેટ્રોલ પંપો પર માત્ર દિવસે જ પેટ્રોલ અને ડીઝલ મળશે.
6/6
આ નિર્ણયને કારણે સૌથી વધારે મુશ્કેલી સામાન્ય લોકોને થશે. કહેવાય છે કે, તેનાથી પેટ્રોલ પંપ પર ભીડ તો વધશે જ સાથે જ રવિવારે પેટ્રોલ અને ડીઝલ ન હોવાને કારણે આગલા દિવસ સુધી રાહ જોવી પડશે. સીઆઈપીડીના આ નિર્ણય બાદ ઓઈલ કંપનીઓની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.
આ નિર્ણયને કારણે સૌથી વધારે મુશ્કેલી સામાન્ય લોકોને થશે. કહેવાય છે કે, તેનાથી પેટ્રોલ પંપ પર ભીડ તો વધશે જ સાથે જ રવિવારે પેટ્રોલ અને ડીઝલ ન હોવાને કારણે આગલા દિવસ સુધી રાહ જોવી પડશે. સીઆઈપીડીના આ નિર્ણય બાદ ઓઈલ કંપનીઓની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર વધશે તો પણ કેમ પગાર ઓછો મળશે? જુઓ DA નું ગણિત
8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર વધશે તો પણ કેમ પગાર ઓછો મળશે? જુઓ DA નું ગણિત
સોના-ચાંદીના ભાવમાં રોકેટ ગતિ: એક જ દિવસમાં ચાંદી ₹8,500 ઉછળી, સોનું 2 સપ્તાહની ટોચે!
સોના-ચાંદીના ભાવમાં રોકેટ ગતિ: એક જ દિવસમાં ચાંદી ₹8,500 ઉછળી, સોનું 2 સપ્તાહની ટોચે!
ખાનગી કર્મચારીઓનું લઘુત્તમ પેન્શન ₹1000 થી વધીને ₹7500 થશે? સરકારે સંસદમાં આપ્યો જવાબ
ખાનગી કર્મચારીઓનું લઘુત્તમ પેન્શન ₹1000 થી વધીને ₹7500 થશે? સરકારે સંસદમાં આપ્યો જવાબ
8th Pay Commission: 2.0 ફિટમેન્ટ ફેક્ટર રાખે તો કર્મચારીઓનો બેઝિક પગાર ડબલ થશે? જાણો ડિટેલ 
8th Pay Commission: 2.0 ફિટમેન્ટ ફેક્ટર રાખે તો કર્મચારીઓનો બેઝિક પગાર ડબલ થશે? જાણો ડિટેલ 

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: સૌરાષ્ટ્ર જતા લોકો માટે મોટા સમાચાર, ભારે વરસાદથી રાજકોટ-અમદાવાદ હાઈવે બંધ
Gujarat Rain: સૌરાષ્ટ્ર જતા લોકો માટે મોટા સમાચાર, ભારે વરસાદથી રાજકોટ-અમદાવાદ હાઈવે બંધ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ
ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ
Embed widget