શોધખોળ કરો

મોદી સરકારના કાર્યકાળમાં બેંકોની NPAમાં 322%નો તોતિંગ વધારો, RTIમાં થયો ખુલાસો

1/3
આરટીઆઈના જવાબમાં રિઝર્વ બેંકે કહ્યું કે તેમની પાસે એનપીએનો આંકડો ડિસેમ્બર 2017 સુધીનો જ છે. જે પછીના આંકડા માટે રાહ જોવી પડે તે છે. આરબીઆઈએ જૂન 2014થી ડિસેમ્બર 2017 સુધીના આંકડા આપ્યા છે. જે મુજબ 30 જૂન 2014 સુધી સરકારી બેંકોની ગ્રોસ એનપીએ 2,24,542 કરોડ રૂપિયા હતા. જે વધીને 31 ડિસેમ્બર, 2017 સુધી 7,24,524 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. ચાક વર્ષ દરમિયાન સરકારી બેંકોની એનપીએમાં 322.21 ટકાનો વધારો જોવા મળ્યો છે.
આરટીઆઈના જવાબમાં રિઝર્વ બેંકે કહ્યું કે તેમની પાસે એનપીએનો આંકડો ડિસેમ્બર 2017 સુધીનો જ છે. જે પછીના આંકડા માટે રાહ જોવી પડે તે છે. આરબીઆઈએ જૂન 2014થી ડિસેમ્બર 2017 સુધીના આંકડા આપ્યા છે. જે મુજબ 30 જૂન 2014 સુધી સરકારી બેંકોની ગ્રોસ એનપીએ 2,24,542 કરોડ રૂપિયા હતા. જે વધીને 31 ડિસેમ્બર, 2017 સુધી 7,24,524 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. ચાક વર્ષ દરમિયાન સરકારી બેંકોની એનપીએમાં 322.21 ટકાનો વધારો જોવા મળ્યો છે.
2/3
આરટીઆઈમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને પૂછવામાં આવ્યું હતું કે જૂન 2014થી 2018 સુધી સરકારી બેંકોની એનપીએની શું સ્થિતિ છે. તેની સાથે જ કેન્દ્રીય બેંક પાસેથી આ જાણકારી માંગવામાં આવી હતી. આરટીઆઈના સવાલના જવાબમાં રિઝર્વ બેંકે કહ્યું કે એપ્રિલ 2014થી માર્ચ 2018 સુધી સરકારી બેંકોએ 1,77,931 કરોડ રૂપિયાની કુલ રિકવરી કરી છે.
આરટીઆઈમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને પૂછવામાં આવ્યું હતું કે જૂન 2014થી 2018 સુધી સરકારી બેંકોની એનપીએની શું સ્થિતિ છે. તેની સાથે જ કેન્દ્રીય બેંક પાસેથી આ જાણકારી માંગવામાં આવી હતી. આરટીઆઈના સવાલના જવાબમાં રિઝર્વ બેંકે કહ્યું કે એપ્રિલ 2014થી માર્ચ 2018 સુધી સરકારી બેંકોએ 1,77,931 કરોડ રૂપિયાની કુલ રિકવરી કરી છે.
3/3
નવી દિલ્હીઃ સરકારી બેંકો માટે નોન પરફોર્મિંગ એસેટ (NPA) એક મોટો પડકાર બની ચુકી છે. તાજેતરમાં જ પૂર્વ આરબીઆઈ ગવર્નર રઘુરામ રાજનના એનપીએ પર ખુલાસા બાદ બીજેપી અને કોંગ્રેસ તેમના કાર્યકાળની આર્થિક નીતિઓને યોગ્ય ગણાવી રહી છે. RTIમાં થયેલા ખુલાસા મુજબ છેલ્લા ચાર વર્ષ દરમિયાન દેશમાં સરકારી બેંકોની એનપીએમાં 322.21 ટકાનો તોતિંગ વધારો થયો છે.
નવી દિલ્હીઃ સરકારી બેંકો માટે નોન પરફોર્મિંગ એસેટ (NPA) એક મોટો પડકાર બની ચુકી છે. તાજેતરમાં જ પૂર્વ આરબીઆઈ ગવર્નર રઘુરામ રાજનના એનપીએ પર ખુલાસા બાદ બીજેપી અને કોંગ્રેસ તેમના કાર્યકાળની આર્થિક નીતિઓને યોગ્ય ગણાવી રહી છે. RTIમાં થયેલા ખુલાસા મુજબ છેલ્લા ચાર વર્ષ દરમિયાન દેશમાં સરકારી બેંકોની એનપીએમાં 322.21 ટકાનો તોતિંગ વધારો થયો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election  Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025:  અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jeet Adani weds Diva Shah: લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહHun To Bolish : હું તો બોલીશ :  'ઠગી' ડ્રો યથાવત ?Hun To Bolish : હું તો બોલીશ : એક જ સમાજના આંદોલનકારી આરોપમુક્ત કેમ?Patidar case: પાટીદાર કેસ બાદ OBC અને આદિવાસી કેસ પણ પરત ખેંચો: અલ્પેશ ઠાકોર અને ચૈતર વસાવાની માંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election  Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025:  અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Results: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ હાર્યા ? અન્ના હજારેએ બતાવ્યું કારણ
Delhi Election Results: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ હાર્યા ? અન્ના હજારેએ બતાવ્યું કારણ
Delhi Election Results: આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા
Delhi Election Results: આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા
Delhi Election Results: સૌથી મોટા સમાચાર, મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હાર્યા 
Delhi Election Results: સૌથી મોટા સમાચાર, મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હાર્યા 
Delhi Election Results: 'ફરી એકવાર ભાજપની જીત બદલ રાહુલ ગાંધીને અભિનંદન', દિલ્હી ચૂંટણી પરિણામો પર KTRનો કટાક્ષ
Delhi Election Results: 'ફરી એકવાર ભાજપની જીત બદલ રાહુલ ગાંધીને અભિનંદન', દિલ્હી ચૂંટણી પરિણામો પર KTRનો કટાક્ષ
Embed widget