શોધખોળ કરો
પ્રવાસીઓની ટિકિટ કેન્સલેશનમાંથી રેલવેએ કરી તગડી કમાણી
1/3

આરટીઆઈથી મળેલી જાણકારી અનુસાર અનારાક્ષિત ટિકિટ સિસ્ટમ (યૂટીએસ) અંતર્ગત બુક કરવામાં આવેલ ટિકિટને કેન્સલ કરવાથી રેલવેને નાણાંકીય વર્ષ 2012-13માં 12.98 કરોડ રૂપિયા, 2013-14માં 15.74 કરોડ રૂપિયા, 2014-15માં 14.72 કરોડ રૂપિયા, 2015-16માં 17.23 કરોડ રૂપિયા અને 2016-17માં 17.87 કરોડ રૂપિયાની આવક થઈ હતી.
2/3

મધ્યપ્રદેશા નીમચના રહેવાસી સામાજિક કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડે પીટીઆઈને જણાવ્યું કે, તેમણે રેલવે મંત્રાલયના રેલવે સૂચના પ્રણાલી કેન્દ્ર તરફથી માહિતી અધિકાર હેઠળ આ જાણકારી મળી છે. આરટીઆઈમાં જાણવા મળ્યું કે, નાણાંકીય વર્ષ 2015-16માં રેલવેએ ટિકિટ કેન્સલેશન ચાર્જ તરીકે 11.23 અબજ રૂપિયા, 2014-15માં 908 કરોડ રૂપિયા અને 2013-14માં 938 કરોડ રૂપિયાની આવક થઈ હતી.
Published at : 28 Jun 2017 02:33 PM (IST)
View More























