શોધખોળ કરો
હવે દૂધ-દહીં-પનીર લઈને આવ્યા રામદેવ, પતંજલિની 5 નવી પ્રોડક્ટ લોન્ચ
1/3

નવી દિલ્હીઃ યોગગુરુ બાબા રામદેવની સંસ્થા પતંજલિ સતત પોતાની પ્રોડક્ટ્સ વધારી રહી છે. ગુરુવારથી પતંજલિ હવે દૂધ, દહીં, છાશ અને પનીર ઉદ્યોગમાં પણ ઝંપલાવી રહી છે. રામદેવ ગુરુવારે નવી દિલ્હી ખાતે તાલકટોરા સ્ટેડિયમમાં તેની જાહેરાત કરી.
2/3

લોન્ચ દરમિયાન રામદેવે કહ્યું કે, બીકાનેર અને શેખાવાટી ક્ષેત્રમાંથી દૂળ મેળવવામાં આવી રહ્યું છે. અમે અહીંના ખેડૂતો પાસેથી દૂધ મેળવી રહ્યા છે. તેમણે કહ્યું કે, પતંજલિ ગાયનું શુદ્ધ દૂધ 40 રૂપિયા પ્રતિ લિટરે મળશે. શુક્રવારથી જ 4 લાખ લિટર દૂધ બજારમાં ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું કે, તેનાથી અંદાજે 20 હજાર લોકોને રોજગાર મળશે.
Published at : 13 Sep 2018 11:49 AM (IST)
View More





















