શોધખોળ કરો
RBIએ 200 રૂપિયાની નોટને લઈને બેંકોને આપ્યો મહત્ત્વનો નિર્દેશ, જાણો શું કહ્યું...
1/4

એટીએમ બનાવતી તથા આ સંબંધિત સેવાઓ આપતી કંપની એનસીઆર કોર્પોરેશન ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર નવરોજ દસ્તૂરે કહ્યું કે, અમે ઈટેણને વ્યવસ્થિ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તેના માટે એક એન્જિનિયરે દરેક મશીન પર જવું પડશે.
2/4

મુંબઈઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તમામ બેંકો અને એટીએમ મેન્યુફેક્ચરર્સને કહ્યું કે, તે ઝડપથી 200 રૂપિયાની નોટ માટે એટીએમમાં ફેરફાર કરે. આ આદેશને સંપૂર્ણ રીતેલાગુ થવામાં પાંચથી 6 મહિનાનો સમય લાગી શકે છે. હાલમાં એટીએમમાંથી 200 રૂપિયાની નોટ નથી નીકળતી, માત્ર 2000, 500 અને 100 રૂપિયાની નોટ નીકળે છે. RBIના આદેશ પર અમલ કરવા માટે બેંકિંગ ઈન્ડસ્ટ્રીને 100-120 કરોડ રૂપિયાથી વધુ રકમ ખર્ચ કરવો પડી શકે છે.
Published at : 05 Jan 2018 11:14 AM (IST)
Tags :
RbiView More























