શોધખોળ કરો

આજથી ચાલુ ખાતામાંથી ઉપાડની મર્યાદામાં વધારો, જાણો હવે કેટલી રકમ ઉપાડી શકાશે?

1/3
રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે, નજીકના ભવિષ્યમાં બચત ખાતા બાબતે પણ નિર્ણય કરવામાં આવશે. આ સાથે બેન્કોને ડિજિટલાઈઝેશનને આગળ ધપાવવાની કામગીરીમાં યોગદાન આપવામાં પણ કહેવાયું છે. એટીએમ, ચાલુ ખાતા, કેશ ક્રેડિટ એકાઉન્ટ, ઓવરડ્રાફ્ટ પરથી રોકડની ઉપાડની મર્યાદા હટાવવામાં આવતા સામાન્ય લોકો અને નાના વેપારીઓને રાહત મળશે.
રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે, નજીકના ભવિષ્યમાં બચત ખાતા બાબતે પણ નિર્ણય કરવામાં આવશે. આ સાથે બેન્કોને ડિજિટલાઈઝેશનને આગળ ધપાવવાની કામગીરીમાં યોગદાન આપવામાં પણ કહેવાયું છે. એટીએમ, ચાલુ ખાતા, કેશ ક્રેડિટ એકાઉન્ટ, ઓવરડ્રાફ્ટ પરથી રોકડની ઉપાડની મર્યાદા હટાવવામાં આવતા સામાન્ય લોકો અને નાના વેપારીઓને રાહત મળશે.
2/3
આ નિર્ણય અનુસાર હવે 1 ફેબ્રુઆરીથી એટીએમ અને ચાલુ ખાતામાંથી જોઈએ તેટલી રકમ ઉપાડી શકાશે. જોકે બચત ખાતા માટે સાપ્તાહિત 24 હજારની ઉપાડની મર્યાદા યથાવત રહેશે.
આ નિર્ણય અનુસાર હવે 1 ફેબ્રુઆરીથી એટીએમ અને ચાલુ ખાતામાંથી જોઈએ તેટલી રકમ ઉપાડી શકાશે. જોકે બચત ખાતા માટે સાપ્તાહિત 24 હજારની ઉપાડની મર્યાદા યથાવત રહેશે.
3/3
નવી દિલ્હીઃ ગત વર્ષે આઠમી નવેમ્બરના રોજ લેવાયેલા નોટબંધીના પગલાથી રોકડની તંગીનો સામનો કરતા લોકો માટે રિઝર્વ બેંકે રાહતના સમાચાર આપતો નિર્ણય કર્યો છે. જે અનુસાર આજથી એટલે કે 1 ફેબ્રુઆરીથી ચાલુ ખાતા અને એટીએમમાંથી રોકડ ઉપાડની મર્યાદા હટાવવામાં આવી છે. એટલે કે હવે ચાલુ ખાતામાંથી જોઈએ તેટલી રકમનો ઉપાડ કરી શકાશે.
નવી દિલ્હીઃ ગત વર્ષે આઠમી નવેમ્બરના રોજ લેવાયેલા નોટબંધીના પગલાથી રોકડની તંગીનો સામનો કરતા લોકો માટે રિઝર્વ બેંકે રાહતના સમાચાર આપતો નિર્ણય કર્યો છે. જે અનુસાર આજથી એટલે કે 1 ફેબ્રુઆરીથી ચાલુ ખાતા અને એટીએમમાંથી રોકડ ઉપાડની મર્યાદા હટાવવામાં આવી છે. એટલે કે હવે ચાલુ ખાતામાંથી જોઈએ તેટલી રકમનો ઉપાડ કરી શકાશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વરસાદમાં કારનું એન્જિન કેવી રીતે રહેશે સુરક્ષિત? એક્સપર્ટ્સે આપી 'એડ-ઓન પોલિસી' લેવાની સલાહ
વરસાદમાં કારનું એન્જિન કેવી રીતે રહેશે સુરક્ષિત? એક્સપર્ટ્સે આપી 'એડ-ઓન પોલિસી' લેવાની સલાહ
Insurance Claim: વરસાદમાં ઘરમાં ઘૂસ્યું પાણી કે પૂરમાં ખરાબ થઈ કાર? જાણો કેવી રીતે મળશે વીમાના પૈસા
Insurance Claim: વરસાદમાં ઘરમાં ઘૂસ્યું પાણી કે પૂરમાં ખરાબ થઈ કાર? જાણો કેવી રીતે મળશે વીમાના પૈસા
NHAI ની મોટી જાહેરાત, Fastag માં મફતમાં મેળવો 1000 રુપિયાનું બેલેન્સ, 429 મુસાફરોને મળ્યા પૈસા
NHAI ની મોટી જાહેરાત, Fastag માં મફતમાં મેળવો 1000 રુપિયાનું બેલેન્સ, 429 મુસાફરોને મળ્યા પૈસા
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget