શોધખોળ કરો
બિલ્ડર સમયસર પઝેશન ના આપે તો ગ્રાહક શું કરી શકે ? ગુજરાતમાં અમલી બનેલા આકરા કાયદાની જોગવાઈઓ વિશે જાણો
1/6

બિલ્ડર/ડેવલપર દ્વારા પ્રોજેક્ટ અને કંપની વિશે તમામ જાણકારી જાહેર કરવામાં આવીત હોવાથી આ બિલથી પારદર્શિતા વધશે.
2/6

ઘર વેચાવમાં બિલ્ડર કોઈની પણ સાથે ભેદભાવ નહીં રાખી શકે. કોઈપણ જાતની ફરિયાદ થવા પર રિયલ એસ્ટેટ ઓથોરિટી અને એપલેટે ટ્રિબ્યૂનલે 60 દિવસમાં તેનો નિવેડો લાવવો પડશે.
Published at : 02 Nov 2016 12:45 PM (IST)
View More





















