શોધખોળ કરો

RBIના ગવર્નર ઉર્જિત પટેલે આપ્યું રાજીનામું, સરકાર સાથે ચાલતો હતો વિવાદ, જાણો વિગત

1/5
ઉર્જિત પટેલે કહ્યું કે, આટલા વર્ષો સુધી આરબીઆઈમાં કામ કરવું મારા માટે સન્માનની વાત છે. ઉર્જિત પટેલ આરબીઆઈ ગવર્નર બન્યાના થોડા મહિનામાં જ દેશમાં નોટબંધી લાગુ કરવામાં આવી હતી. આરબીઆઈ ગવર્નરનો અનેક મુદ્દે મોદી સરકાર સાથે મતભેદ ચાલતા હતા. બેંકોની એનપીએમાં સતત થઈ રહેલા વધારા સામે આરબીઆઈએ કડક વલણ અપનાવ્યું હતું. સરકારી ક્ષેત્રની અનેક બેંકોને આરબીઆઈ દ્વારા પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (PCA) કેટેગરીમાં નાંખી દેવામાં આવી હતી. આ કેટેગરીની બેંકોને ઋણ આપવા પર અનેક પ્રકારના પ્રતિબંધ આરબીઆઈએ લગાવ્યા હતા. આ ઉપરાંત એનબીએફસીને ઋણ આપવા પર પણ કેન્દ્રીય બેંકે કડક વલણ અપનાવ્યું હતું. થોડા દિવસો પહેલા આરબીઆઈ બોર્ડની બેઠક થઈ હતી. જેમાં તમામ મતભેદો દૂર કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા. 28 ઓક્ટોબર, 1963ના રોજ જન્મેલા ઉર્જિત પટેલે બીએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી કર્યું છે. 1986માં તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી એમ.ફિલની ડિગ્રી મેળવી છે. 1990માં યેલે યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સમાં પીએચડી કર્યું છે.
ઉર્જિત પટેલે કહ્યું કે, આટલા વર્ષો સુધી આરબીઆઈમાં કામ કરવું મારા માટે સન્માનની વાત છે. ઉર્જિત પટેલ આરબીઆઈ ગવર્નર બન્યાના થોડા મહિનામાં જ દેશમાં નોટબંધી લાગુ કરવામાં આવી હતી. આરબીઆઈ ગવર્નરનો અનેક મુદ્દે મોદી સરકાર સાથે મતભેદ ચાલતા હતા. બેંકોની એનપીએમાં સતત થઈ રહેલા વધારા સામે આરબીઆઈએ કડક વલણ અપનાવ્યું હતું. સરકારી ક્ષેત્રની અનેક બેંકોને આરબીઆઈ દ્વારા પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (PCA) કેટેગરીમાં નાંખી દેવામાં આવી હતી. આ કેટેગરીની બેંકોને ઋણ આપવા પર અનેક પ્રકારના પ્રતિબંધ આરબીઆઈએ લગાવ્યા હતા. આ ઉપરાંત એનબીએફસીને ઋણ આપવા પર પણ કેન્દ્રીય બેંકે કડક વલણ અપનાવ્યું હતું. થોડા દિવસો પહેલા આરબીઆઈ બોર્ડની બેઠક થઈ હતી. જેમાં તમામ મતભેદો દૂર કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા. 28 ઓક્ટોબર, 1963ના રોજ જન્મેલા ઉર્જિત પટેલે બીએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી કર્યું છે. 1986માં તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી એમ.ફિલની ડિગ્રી મેળવી છે. 1990માં યેલે યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સમાં પીએચડી કર્યું છે.
2/5
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલે કેન્દ્ર સરકાર સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજીનામું આપી દીધું છે. તેમણે અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે. ઉર્જિત પટેલે કહ્યું કે, અંગત કારણોથી મેં મારી વર્તમાન પોઝિશન પરથી તાત્કાલિક હટવાનો ફેંસલો લીધો છે. રઘુરામ રાજનની વિદાય બાદ આરબીઆઈના ગવર્નર તરીકે ઉર્જિત પટેલનો કાર્યકાળ 11 જાન્યુઆરી, 2016થી શરૂ થયો હતો.
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલે કેન્દ્ર સરકાર સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજીનામું આપી દીધું છે. તેમણે અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે. ઉર્જિત પટેલે કહ્યું કે, અંગત કારણોથી મેં મારી વર્તમાન પોઝિશન પરથી તાત્કાલિક હટવાનો ફેંસલો લીધો છે. રઘુરામ રાજનની વિદાય બાદ આરબીઆઈના ગવર્નર તરીકે ઉર્જિત પટેલનો કાર્યકાળ 11 જાન્યુઆરી, 2016થી શરૂ થયો હતો.
3/5
ભારતીય રિઝર્વ બેન્કના ઈતિહાસમાં ડેપ્યુટી ગવર્નરને ક્યારેય સતત બીજીવાર સત્તા સોંપવામાં આવી નથી. પરંતુ સેન્ટ્રલ બેન્ક દ્વારા ઉર્જિત પટેલને સતત બીજી વાર ડેપ્યુટી ગવર્નર બનાવીને પુનઃ સત્તા નહીં સોંપવાની પરંપરા તોડી હતી. ઉલ્લેખનીય છે કે આરબીઆઈમાં ચાર ડેપ્યુટી ગવર્નર હોય છે, જેમાંથી બે વ્યક્તિની રેન્કના આધારે અને બે વ્યક્તિની બહારથી નિમણૂક કરવામાં આવે છે. બહારની નિમવામાં આવેલા બે વ્યક્તિ પૈકી એક કોમર્સિયલ બેન્કર અને બીજો અર્થશાસ્ત્રી હોય છે.
ભારતીય રિઝર્વ બેન્કના ઈતિહાસમાં ડેપ્યુટી ગવર્નરને ક્યારેય સતત બીજીવાર સત્તા સોંપવામાં આવી નથી. પરંતુ સેન્ટ્રલ બેન્ક દ્વારા ઉર્જિત પટેલને સતત બીજી વાર ડેપ્યુટી ગવર્નર બનાવીને પુનઃ સત્તા નહીં સોંપવાની પરંપરા તોડી હતી. ઉલ્લેખનીય છે કે આરબીઆઈમાં ચાર ડેપ્યુટી ગવર્નર હોય છે, જેમાંથી બે વ્યક્તિની રેન્કના આધારે અને બે વ્યક્તિની બહારથી નિમણૂક કરવામાં આવે છે. બહારની નિમવામાં આવેલા બે વ્યક્તિ પૈકી એક કોમર્સિયલ બેન્કર અને બીજો અર્થશાસ્ત્રી હોય છે.
4/5
7, જાન્યુઆરી 2013થી ડો. ઉર્જિત પટેલ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ગવર્નર તરીકે કાર્યરત હતા. આરબીઆઈમાં જોડાતા પહેલાં તેઓ આઈડીએફસી લિમિટેડમાં ચીફ પોલિસી ઓફિસર હતા. તેમની પાસે બે દાયકા જેટલો ફાયનાન્સિયલ, એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરનો અનુભવ હતો.
7, જાન્યુઆરી 2013થી ડો. ઉર્જિત પટેલ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ગવર્નર તરીકે કાર્યરત હતા. આરબીઆઈમાં જોડાતા પહેલાં તેઓ આઈડીએફસી લિમિટેડમાં ચીફ પોલિસી ઓફિસર હતા. તેમની પાસે બે દાયકા જેટલો ફાયનાન્સિયલ, એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરનો અનુભવ હતો.
5/5
ઉર્જિત પટેલ રિઝર્વ બેન્કમાં મોનિટરી પોલિસીના ઈનચાર્જ હતા તે સમયે યુપીએ સરકાર 2009માં ભારતમાં બીજીવાર સત્તામાં આવી હતી. આ સમયે તેના 100 ડે એક્શન પ્લાન અંગે તેમણે વિવિધ ચેનલો પર તેઓ યુપીએના એક્સપર્ટ કોમેન્ટેટર બનીને જાણીતા બન્યા હતા.
ઉર્જિત પટેલ રિઝર્વ બેન્કમાં મોનિટરી પોલિસીના ઈનચાર્જ હતા તે સમયે યુપીએ સરકાર 2009માં ભારતમાં બીજીવાર સત્તામાં આવી હતી. આ સમયે તેના 100 ડે એક્શન પ્લાન અંગે તેમણે વિવિધ ચેનલો પર તેઓ યુપીએના એક્સપર્ટ કોમેન્ટેટર બનીને જાણીતા બન્યા હતા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Senior Citizen Scheme: પોસ્ટ ઓફિસની આ યોજના આપશે દર મહિને ₹9,250 સુધી વ્યાજ
Senior Citizen Scheme: પોસ્ટ ઓફિસની આ યોજના આપશે દર મહિને ₹9,250 સુધી વ્યાજ
SBI FD Rates: 1 વર્ષની FD પર કેટલું વ્યાજ મળશે? જાણો સિનિયર સિટીઝન્સને કેટલો થઈ રહ્યો છે ફાયદો
SBI FD Rates: 1 વર્ષની FD પર કેટલું વ્યાજ મળશે? જાણો સિનિયર સિટીઝન્સને કેટલો થઈ રહ્યો છે ફાયદો
PM Matritva Vandana Yojana: શું છે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, કઈ મહિલાઓને મળે છે આનો લાભ
PM Matritva Vandana Yojana: શું છે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, કઈ મહિલાઓને મળે છે આનો લાભ

વિડિઓઝ

ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Embed widget