શોધખોળ કરો

RBIના ગવર્નર ઉર્જિત પટેલે આપ્યું રાજીનામું, સરકાર સાથે ચાલતો હતો વિવાદ, જાણો વિગત

1/5
ઉર્જિત પટેલે કહ્યું કે, આટલા વર્ષો સુધી આરબીઆઈમાં કામ કરવું મારા માટે સન્માનની વાત છે. ઉર્જિત પટેલ આરબીઆઈ ગવર્નર બન્યાના થોડા મહિનામાં જ દેશમાં નોટબંધી લાગુ કરવામાં આવી હતી. આરબીઆઈ ગવર્નરનો અનેક મુદ્દે મોદી સરકાર સાથે મતભેદ ચાલતા હતા. બેંકોની એનપીએમાં સતત થઈ રહેલા વધારા સામે આરબીઆઈએ કડક વલણ અપનાવ્યું હતું. સરકારી ક્ષેત્રની અનેક બેંકોને આરબીઆઈ દ્વારા પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (PCA) કેટેગરીમાં નાંખી દેવામાં આવી હતી. આ કેટેગરીની બેંકોને ઋણ આપવા પર અનેક પ્રકારના પ્રતિબંધ આરબીઆઈએ લગાવ્યા હતા. આ ઉપરાંત એનબીએફસીને ઋણ આપવા પર પણ કેન્દ્રીય બેંકે કડક વલણ અપનાવ્યું હતું. થોડા દિવસો પહેલા આરબીઆઈ બોર્ડની બેઠક થઈ હતી. જેમાં તમામ મતભેદો દૂર કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા. 28 ઓક્ટોબર, 1963ના રોજ જન્મેલા ઉર્જિત પટેલે બીએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી કર્યું છે. 1986માં તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી એમ.ફિલની ડિગ્રી મેળવી છે. 1990માં યેલે યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સમાં પીએચડી કર્યું છે.
ઉર્જિત પટેલે કહ્યું કે, આટલા વર્ષો સુધી આરબીઆઈમાં કામ કરવું મારા માટે સન્માનની વાત છે. ઉર્જિત પટેલ આરબીઆઈ ગવર્નર બન્યાના થોડા મહિનામાં જ દેશમાં નોટબંધી લાગુ કરવામાં આવી હતી. આરબીઆઈ ગવર્નરનો અનેક મુદ્દે મોદી સરકાર સાથે મતભેદ ચાલતા હતા. બેંકોની એનપીએમાં સતત થઈ રહેલા વધારા સામે આરબીઆઈએ કડક વલણ અપનાવ્યું હતું. સરકારી ક્ષેત્રની અનેક બેંકોને આરબીઆઈ દ્વારા પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (PCA) કેટેગરીમાં નાંખી દેવામાં આવી હતી. આ કેટેગરીની બેંકોને ઋણ આપવા પર અનેક પ્રકારના પ્રતિબંધ આરબીઆઈએ લગાવ્યા હતા. આ ઉપરાંત એનબીએફસીને ઋણ આપવા પર પણ કેન્દ્રીય બેંકે કડક વલણ અપનાવ્યું હતું. થોડા દિવસો પહેલા આરબીઆઈ બોર્ડની બેઠક થઈ હતી. જેમાં તમામ મતભેદો દૂર કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા. 28 ઓક્ટોબર, 1963ના રોજ જન્મેલા ઉર્જિત પટેલે બીએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી કર્યું છે. 1986માં તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી એમ.ફિલની ડિગ્રી મેળવી છે. 1990માં યેલે યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સમાં પીએચડી કર્યું છે.
2/5
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલે કેન્દ્ર સરકાર સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજીનામું આપી દીધું છે. તેમણે અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે. ઉર્જિત પટેલે કહ્યું કે, અંગત કારણોથી મેં મારી વર્તમાન પોઝિશન પરથી તાત્કાલિક હટવાનો ફેંસલો લીધો છે. રઘુરામ રાજનની વિદાય બાદ આરબીઆઈના ગવર્નર તરીકે ઉર્જિત પટેલનો કાર્યકાળ 11 જાન્યુઆરી, 2016થી શરૂ થયો હતો.
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલે કેન્દ્ર સરકાર સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજીનામું આપી દીધું છે. તેમણે અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે. ઉર્જિત પટેલે કહ્યું કે, અંગત કારણોથી મેં મારી વર્તમાન પોઝિશન પરથી તાત્કાલિક હટવાનો ફેંસલો લીધો છે. રઘુરામ રાજનની વિદાય બાદ આરબીઆઈના ગવર્નર તરીકે ઉર્જિત પટેલનો કાર્યકાળ 11 જાન્યુઆરી, 2016થી શરૂ થયો હતો.
3/5
ભારતીય રિઝર્વ બેન્કના ઈતિહાસમાં ડેપ્યુટી ગવર્નરને ક્યારેય સતત બીજીવાર સત્તા સોંપવામાં આવી નથી. પરંતુ સેન્ટ્રલ બેન્ક દ્વારા ઉર્જિત પટેલને સતત બીજી વાર ડેપ્યુટી ગવર્નર બનાવીને પુનઃ સત્તા નહીં સોંપવાની પરંપરા તોડી હતી. ઉલ્લેખનીય છે કે આરબીઆઈમાં ચાર ડેપ્યુટી ગવર્નર હોય છે, જેમાંથી બે વ્યક્તિની રેન્કના આધારે અને બે વ્યક્તિની બહારથી નિમણૂક કરવામાં આવે છે. બહારની નિમવામાં આવેલા બે વ્યક્તિ પૈકી એક કોમર્સિયલ બેન્કર અને બીજો અર્થશાસ્ત્રી હોય છે.
ભારતીય રિઝર્વ બેન્કના ઈતિહાસમાં ડેપ્યુટી ગવર્નરને ક્યારેય સતત બીજીવાર સત્તા સોંપવામાં આવી નથી. પરંતુ સેન્ટ્રલ બેન્ક દ્વારા ઉર્જિત પટેલને સતત બીજી વાર ડેપ્યુટી ગવર્નર બનાવીને પુનઃ સત્તા નહીં સોંપવાની પરંપરા તોડી હતી. ઉલ્લેખનીય છે કે આરબીઆઈમાં ચાર ડેપ્યુટી ગવર્નર હોય છે, જેમાંથી બે વ્યક્તિની રેન્કના આધારે અને બે વ્યક્તિની બહારથી નિમણૂક કરવામાં આવે છે. બહારની નિમવામાં આવેલા બે વ્યક્તિ પૈકી એક કોમર્સિયલ બેન્કર અને બીજો અર્થશાસ્ત્રી હોય છે.
4/5
7, જાન્યુઆરી 2013થી ડો. ઉર્જિત પટેલ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ગવર્નર તરીકે કાર્યરત હતા. આરબીઆઈમાં જોડાતા પહેલાં તેઓ આઈડીએફસી લિમિટેડમાં ચીફ પોલિસી ઓફિસર હતા. તેમની પાસે બે દાયકા જેટલો ફાયનાન્સિયલ, એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરનો અનુભવ હતો.
7, જાન્યુઆરી 2013થી ડો. ઉર્જિત પટેલ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ગવર્નર તરીકે કાર્યરત હતા. આરબીઆઈમાં જોડાતા પહેલાં તેઓ આઈડીએફસી લિમિટેડમાં ચીફ પોલિસી ઓફિસર હતા. તેમની પાસે બે દાયકા જેટલો ફાયનાન્સિયલ, એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરનો અનુભવ હતો.
5/5
ઉર્જિત પટેલ રિઝર્વ બેન્કમાં મોનિટરી પોલિસીના ઈનચાર્જ હતા તે સમયે યુપીએ સરકાર 2009માં ભારતમાં બીજીવાર સત્તામાં આવી હતી. આ સમયે તેના 100 ડે એક્શન પ્લાન અંગે તેમણે વિવિધ ચેનલો પર તેઓ યુપીએના એક્સપર્ટ કોમેન્ટેટર બનીને જાણીતા બન્યા હતા.
ઉર્જિત પટેલ રિઝર્વ બેન્કમાં મોનિટરી પોલિસીના ઈનચાર્જ હતા તે સમયે યુપીએ સરકાર 2009માં ભારતમાં બીજીવાર સત્તામાં આવી હતી. આ સમયે તેના 100 ડે એક્શન પ્લાન અંગે તેમણે વિવિધ ચેનલો પર તેઓ યુપીએના એક્સપર્ટ કોમેન્ટેટર બનીને જાણીતા બન્યા હતા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold-Silver Price Today: માત્ર 72 કલાકમાં રોકેટની ઝડપે વધ્યાં સોના-ચાંદીના ભાવ, જાણો લેેટેસ્ટ કિંમત
Gold-Silver Price Today: માત્ર 72 કલાકમાં રોકેટની ઝડપે વધ્યાં સોના-ચાંદીના ભાવ, જાણો લેેટેસ્ટ કિંમત
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Share Market Today: શેરબજાર રેડ નિશાન પર ખુલ્યું, સેંસેક્સમાં 200 પોઇન્ટનો કડાકો, નિફ્ટી પણ ડાઉન
Share Market Today:શેરબજાર રેડ નિશાન પર ખુલ્યું, સેંસેક્સમાં 200 પોઇન્ટનો કડાકો, નિફ્ટી પણ ડાઉન
પોસ્ટ ઓફિસમાં 5,00,000 ની FD પર 1, 3 અને 5 વર્ષ પછી કેટલું વળતર મળશે? સમજો સંપૂર્ણ ગણતરી
પોસ્ટ ઓફિસમાં 5,00,000 ની FD પર 1, 3 અને 5 વર્ષ પછી કેટલું વળતર મળશે? સમજો સંપૂર્ણ ગણતરી

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Embed widget