શોધખોળ કરો

RBIના ગવર્નર ઉર્જિત પટેલે આપ્યું રાજીનામું, સરકાર સાથે ચાલતો હતો વિવાદ, જાણો વિગત

1/5
ઉર્જિત પટેલે કહ્યું કે, આટલા વર્ષો સુધી આરબીઆઈમાં કામ કરવું મારા માટે સન્માનની વાત છે. ઉર્જિત પટેલ આરબીઆઈ ગવર્નર બન્યાના થોડા મહિનામાં જ દેશમાં નોટબંધી લાગુ કરવામાં આવી હતી. આરબીઆઈ ગવર્નરનો અનેક મુદ્દે મોદી સરકાર સાથે મતભેદ ચાલતા હતા. બેંકોની એનપીએમાં સતત થઈ રહેલા વધારા સામે આરબીઆઈએ કડક વલણ અપનાવ્યું હતું. સરકારી ક્ષેત્રની અનેક બેંકોને આરબીઆઈ દ્વારા પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (PCA) કેટેગરીમાં નાંખી દેવામાં આવી હતી. આ કેટેગરીની બેંકોને ઋણ આપવા પર અનેક પ્રકારના પ્રતિબંધ આરબીઆઈએ લગાવ્યા હતા. આ ઉપરાંત એનબીએફસીને ઋણ આપવા પર પણ કેન્દ્રીય બેંકે કડક વલણ અપનાવ્યું હતું. થોડા દિવસો પહેલા આરબીઆઈ બોર્ડની બેઠક થઈ હતી. જેમાં તમામ મતભેદો દૂર કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા. 28 ઓક્ટોબર, 1963ના રોજ જન્મેલા ઉર્જિત પટેલે બીએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી કર્યું છે. 1986માં તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી એમ.ફિલની ડિગ્રી મેળવી છે. 1990માં યેલે યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સમાં પીએચડી કર્યું છે.
ઉર્જિત પટેલે કહ્યું કે, આટલા વર્ષો સુધી આરબીઆઈમાં કામ કરવું મારા માટે સન્માનની વાત છે. ઉર્જિત પટેલ આરબીઆઈ ગવર્નર બન્યાના થોડા મહિનામાં જ દેશમાં નોટબંધી લાગુ કરવામાં આવી હતી. આરબીઆઈ ગવર્નરનો અનેક મુદ્દે મોદી સરકાર સાથે મતભેદ ચાલતા હતા. બેંકોની એનપીએમાં સતત થઈ રહેલા વધારા સામે આરબીઆઈએ કડક વલણ અપનાવ્યું હતું. સરકારી ક્ષેત્રની અનેક બેંકોને આરબીઆઈ દ્વારા પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (PCA) કેટેગરીમાં નાંખી દેવામાં આવી હતી. આ કેટેગરીની બેંકોને ઋણ આપવા પર અનેક પ્રકારના પ્રતિબંધ આરબીઆઈએ લગાવ્યા હતા. આ ઉપરાંત એનબીએફસીને ઋણ આપવા પર પણ કેન્દ્રીય બેંકે કડક વલણ અપનાવ્યું હતું. થોડા દિવસો પહેલા આરબીઆઈ બોર્ડની બેઠક થઈ હતી. જેમાં તમામ મતભેદો દૂર કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા. 28 ઓક્ટોબર, 1963ના રોજ જન્મેલા ઉર્જિત પટેલે બીએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી કર્યું છે. 1986માં તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી એમ.ફિલની ડિગ્રી મેળવી છે. 1990માં યેલે યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સમાં પીએચડી કર્યું છે.
2/5
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલે કેન્દ્ર સરકાર સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજીનામું આપી દીધું છે. તેમણે અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે. ઉર્જિત પટેલે કહ્યું કે, અંગત કારણોથી મેં મારી વર્તમાન પોઝિશન પરથી તાત્કાલિક હટવાનો ફેંસલો લીધો છે. રઘુરામ રાજનની વિદાય બાદ આરબીઆઈના ગવર્નર તરીકે ઉર્જિત પટેલનો કાર્યકાળ 11 જાન્યુઆરી, 2016થી શરૂ થયો હતો.
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલે કેન્દ્ર સરકાર સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજીનામું આપી દીધું છે. તેમણે અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે. ઉર્જિત પટેલે કહ્યું કે, અંગત કારણોથી મેં મારી વર્તમાન પોઝિશન પરથી તાત્કાલિક હટવાનો ફેંસલો લીધો છે. રઘુરામ રાજનની વિદાય બાદ આરબીઆઈના ગવર્નર તરીકે ઉર્જિત પટેલનો કાર્યકાળ 11 જાન્યુઆરી, 2016થી શરૂ થયો હતો.
3/5
ભારતીય રિઝર્વ બેન્કના ઈતિહાસમાં ડેપ્યુટી ગવર્નરને ક્યારેય સતત બીજીવાર સત્તા સોંપવામાં આવી નથી. પરંતુ સેન્ટ્રલ બેન્ક દ્વારા ઉર્જિત પટેલને સતત બીજી વાર ડેપ્યુટી ગવર્નર બનાવીને પુનઃ સત્તા નહીં સોંપવાની પરંપરા તોડી હતી. ઉલ્લેખનીય છે કે આરબીઆઈમાં ચાર ડેપ્યુટી ગવર્નર હોય છે, જેમાંથી બે વ્યક્તિની રેન્કના આધારે અને બે વ્યક્તિની બહારથી નિમણૂક કરવામાં આવે છે. બહારની નિમવામાં આવેલા બે વ્યક્તિ પૈકી એક કોમર્સિયલ બેન્કર અને બીજો અર્થશાસ્ત્રી હોય છે.
ભારતીય રિઝર્વ બેન્કના ઈતિહાસમાં ડેપ્યુટી ગવર્નરને ક્યારેય સતત બીજીવાર સત્તા સોંપવામાં આવી નથી. પરંતુ સેન્ટ્રલ બેન્ક દ્વારા ઉર્જિત પટેલને સતત બીજી વાર ડેપ્યુટી ગવર્નર બનાવીને પુનઃ સત્તા નહીં સોંપવાની પરંપરા તોડી હતી. ઉલ્લેખનીય છે કે આરબીઆઈમાં ચાર ડેપ્યુટી ગવર્નર હોય છે, જેમાંથી બે વ્યક્તિની રેન્કના આધારે અને બે વ્યક્તિની બહારથી નિમણૂક કરવામાં આવે છે. બહારની નિમવામાં આવેલા બે વ્યક્તિ પૈકી એક કોમર્સિયલ બેન્કર અને બીજો અર્થશાસ્ત્રી હોય છે.
4/5
7, જાન્યુઆરી 2013થી ડો. ઉર્જિત પટેલ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ગવર્નર તરીકે કાર્યરત હતા. આરબીઆઈમાં જોડાતા પહેલાં તેઓ આઈડીએફસી લિમિટેડમાં ચીફ પોલિસી ઓફિસર હતા. તેમની પાસે બે દાયકા જેટલો ફાયનાન્સિયલ, એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરનો અનુભવ હતો.
7, જાન્યુઆરી 2013થી ડો. ઉર્જિત પટેલ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ગવર્નર તરીકે કાર્યરત હતા. આરબીઆઈમાં જોડાતા પહેલાં તેઓ આઈડીએફસી લિમિટેડમાં ચીફ પોલિસી ઓફિસર હતા. તેમની પાસે બે દાયકા જેટલો ફાયનાન્સિયલ, એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરનો અનુભવ હતો.
5/5
ઉર્જિત પટેલ રિઝર્વ બેન્કમાં મોનિટરી પોલિસીના ઈનચાર્જ હતા તે સમયે યુપીએ સરકાર 2009માં ભારતમાં બીજીવાર સત્તામાં આવી હતી. આ સમયે તેના 100 ડે એક્શન પ્લાન અંગે તેમણે વિવિધ ચેનલો પર તેઓ યુપીએના એક્સપર્ટ કોમેન્ટેટર બનીને જાણીતા બન્યા હતા.
ઉર્જિત પટેલ રિઝર્વ બેન્કમાં મોનિટરી પોલિસીના ઈનચાર્જ હતા તે સમયે યુપીએ સરકાર 2009માં ભારતમાં બીજીવાર સત્તામાં આવી હતી. આ સમયે તેના 100 ડે એક્શન પ્લાન અંગે તેમણે વિવિધ ચેનલો પર તેઓ યુપીએના એક્સપર્ટ કોમેન્ટેટર બનીને જાણીતા બન્યા હતા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ITR Refund: ઈનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યા પછી ક્યારે મળે રિફંડ? જાણો પૈસા આવવામાં કેટલા દિવસ લાગે 
ITR Refund: ઈનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યા પછી ક્યારે મળે રિફંડ? જાણો પૈસા આવવામાં કેટલા દિવસ લાગે 
ઘર ખરીદનારાઓ માટે ખુશખબર: આ બેંક માત્ર 7% વ્યાજે આપશે હોમ લોન, પ્રોસેસિંગ ફી માફ
ઘર ખરીદનારાઓ માટે ખુશખબર: આ બેંક માત્ર 7% વ્યાજે આપશે હોમ લોન, પ્રોસેસિંગ ફી માફ
SIP Calculator: ₹2,000 અને ₹3,000 ની દર મહિને SIP કરવાથી 10, 15 અને 20 વર્ષમાં કેટલું ફંડ બને? કેલક્યુલેશન 
SIP Calculator: ₹2,000 અને ₹3,000 ની દર મહિને SIP કરવાથી 10, 15 અને 20 વર્ષમાં કેટલું ફંડ બને? કેલક્યુલેશન 
8th Pay Commission:  ડેટા અને સૂચનો આપવાનો સમય સમાપ્ત, પગાર વધારાને લઈ મોટું અપડેટ!
8th Pay Commission:  ડેટા અને સૂચનો આપવાનો સમય સમાપ્ત, પગાર વધારાને લઈ મોટું અપડેટ!

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Embed widget