શોધખોળ કરો

RBIના ગવર્નર ઉર્જિત પટેલે આપ્યું રાજીનામું, સરકાર સાથે ચાલતો હતો વિવાદ, જાણો વિગત

1/5
ઉર્જિત પટેલે કહ્યું કે, આટલા વર્ષો સુધી આરબીઆઈમાં કામ કરવું મારા માટે સન્માનની વાત છે. ઉર્જિત પટેલ આરબીઆઈ ગવર્નર બન્યાના થોડા મહિનામાં જ દેશમાં નોટબંધી લાગુ કરવામાં આવી હતી. આરબીઆઈ ગવર્નરનો અનેક મુદ્દે મોદી સરકાર સાથે મતભેદ ચાલતા હતા. બેંકોની એનપીએમાં સતત થઈ રહેલા વધારા સામે આરબીઆઈએ કડક વલણ અપનાવ્યું હતું. સરકારી ક્ષેત્રની અનેક બેંકોને આરબીઆઈ દ્વારા પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (PCA) કેટેગરીમાં નાંખી દેવામાં આવી હતી. આ કેટેગરીની બેંકોને ઋણ આપવા પર અનેક પ્રકારના પ્રતિબંધ આરબીઆઈએ લગાવ્યા હતા. આ ઉપરાંત એનબીએફસીને ઋણ આપવા પર પણ કેન્દ્રીય બેંકે કડક વલણ અપનાવ્યું હતું. થોડા દિવસો પહેલા આરબીઆઈ બોર્ડની બેઠક થઈ હતી. જેમાં તમામ મતભેદો દૂર કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા. 28 ઓક્ટોબર, 1963ના રોજ જન્મેલા ઉર્જિત પટેલે બીએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી કર્યું છે. 1986માં તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી એમ.ફિલની ડિગ્રી મેળવી છે. 1990માં યેલે યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સમાં પીએચડી કર્યું છે.
ઉર્જિત પટેલે કહ્યું કે, આટલા વર્ષો સુધી આરબીઆઈમાં કામ કરવું મારા માટે સન્માનની વાત છે. ઉર્જિત પટેલ આરબીઆઈ ગવર્નર બન્યાના થોડા મહિનામાં જ દેશમાં નોટબંધી લાગુ કરવામાં આવી હતી. આરબીઆઈ ગવર્નરનો અનેક મુદ્દે મોદી સરકાર સાથે મતભેદ ચાલતા હતા. બેંકોની એનપીએમાં સતત થઈ રહેલા વધારા સામે આરબીઆઈએ કડક વલણ અપનાવ્યું હતું. સરકારી ક્ષેત્રની અનેક બેંકોને આરબીઆઈ દ્વારા પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (PCA) કેટેગરીમાં નાંખી દેવામાં આવી હતી. આ કેટેગરીની બેંકોને ઋણ આપવા પર અનેક પ્રકારના પ્રતિબંધ આરબીઆઈએ લગાવ્યા હતા. આ ઉપરાંત એનબીએફસીને ઋણ આપવા પર પણ કેન્દ્રીય બેંકે કડક વલણ અપનાવ્યું હતું. થોડા દિવસો પહેલા આરબીઆઈ બોર્ડની બેઠક થઈ હતી. જેમાં તમામ મતભેદો દૂર કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા. 28 ઓક્ટોબર, 1963ના રોજ જન્મેલા ઉર્જિત પટેલે બીએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી કર્યું છે. 1986માં તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી એમ.ફિલની ડિગ્રી મેળવી છે. 1990માં યેલે યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સમાં પીએચડી કર્યું છે.
2/5
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલે કેન્દ્ર સરકાર સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજીનામું આપી દીધું છે. તેમણે અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે. ઉર્જિત પટેલે કહ્યું કે, અંગત કારણોથી મેં મારી વર્તમાન પોઝિશન પરથી તાત્કાલિક હટવાનો ફેંસલો લીધો છે. રઘુરામ રાજનની વિદાય બાદ આરબીઆઈના ગવર્નર તરીકે ઉર્જિત પટેલનો કાર્યકાળ 11 જાન્યુઆરી, 2016થી શરૂ થયો હતો.
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલે કેન્દ્ર સરકાર સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજીનામું આપી દીધું છે. તેમણે અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે. ઉર્જિત પટેલે કહ્યું કે, અંગત કારણોથી મેં મારી વર્તમાન પોઝિશન પરથી તાત્કાલિક હટવાનો ફેંસલો લીધો છે. રઘુરામ રાજનની વિદાય બાદ આરબીઆઈના ગવર્નર તરીકે ઉર્જિત પટેલનો કાર્યકાળ 11 જાન્યુઆરી, 2016થી શરૂ થયો હતો.
3/5
ભારતીય રિઝર્વ બેન્કના ઈતિહાસમાં ડેપ્યુટી ગવર્નરને ક્યારેય સતત બીજીવાર સત્તા સોંપવામાં આવી નથી. પરંતુ સેન્ટ્રલ બેન્ક દ્વારા ઉર્જિત પટેલને સતત બીજી વાર ડેપ્યુટી ગવર્નર બનાવીને પુનઃ સત્તા નહીં સોંપવાની પરંપરા તોડી હતી. ઉલ્લેખનીય છે કે આરબીઆઈમાં ચાર ડેપ્યુટી ગવર્નર હોય છે, જેમાંથી બે વ્યક્તિની રેન્કના આધારે અને બે વ્યક્તિની બહારથી નિમણૂક કરવામાં આવે છે. બહારની નિમવામાં આવેલા બે વ્યક્તિ પૈકી એક કોમર્સિયલ બેન્કર અને બીજો અર્થશાસ્ત્રી હોય છે.
ભારતીય રિઝર્વ બેન્કના ઈતિહાસમાં ડેપ્યુટી ગવર્નરને ક્યારેય સતત બીજીવાર સત્તા સોંપવામાં આવી નથી. પરંતુ સેન્ટ્રલ બેન્ક દ્વારા ઉર્જિત પટેલને સતત બીજી વાર ડેપ્યુટી ગવર્નર બનાવીને પુનઃ સત્તા નહીં સોંપવાની પરંપરા તોડી હતી. ઉલ્લેખનીય છે કે આરબીઆઈમાં ચાર ડેપ્યુટી ગવર્નર હોય છે, જેમાંથી બે વ્યક્તિની રેન્કના આધારે અને બે વ્યક્તિની બહારથી નિમણૂક કરવામાં આવે છે. બહારની નિમવામાં આવેલા બે વ્યક્તિ પૈકી એક કોમર્સિયલ બેન્કર અને બીજો અર્થશાસ્ત્રી હોય છે.
4/5
7, જાન્યુઆરી 2013થી ડો. ઉર્જિત પટેલ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ગવર્નર તરીકે કાર્યરત હતા. આરબીઆઈમાં જોડાતા પહેલાં તેઓ આઈડીએફસી લિમિટેડમાં ચીફ પોલિસી ઓફિસર હતા. તેમની પાસે બે દાયકા જેટલો ફાયનાન્સિયલ, એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરનો અનુભવ હતો.
7, જાન્યુઆરી 2013થી ડો. ઉર્જિત પટેલ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ગવર્નર તરીકે કાર્યરત હતા. આરબીઆઈમાં જોડાતા પહેલાં તેઓ આઈડીએફસી લિમિટેડમાં ચીફ પોલિસી ઓફિસર હતા. તેમની પાસે બે દાયકા જેટલો ફાયનાન્સિયલ, એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરનો અનુભવ હતો.
5/5
ઉર્જિત પટેલ રિઝર્વ બેન્કમાં મોનિટરી પોલિસીના ઈનચાર્જ હતા તે સમયે યુપીએ સરકાર 2009માં ભારતમાં બીજીવાર સત્તામાં આવી હતી. આ સમયે તેના 100 ડે એક્શન પ્લાન અંગે તેમણે વિવિધ ચેનલો પર તેઓ યુપીએના એક્સપર્ટ કોમેન્ટેટર બનીને જાણીતા બન્યા હતા.
ઉર્જિત પટેલ રિઝર્વ બેન્કમાં મોનિટરી પોલિસીના ઈનચાર્જ હતા તે સમયે યુપીએ સરકાર 2009માં ભારતમાં બીજીવાર સત્તામાં આવી હતી. આ સમયે તેના 100 ડે એક્શન પ્લાન અંગે તેમણે વિવિધ ચેનલો પર તેઓ યુપીએના એક્સપર્ટ કોમેન્ટેટર બનીને જાણીતા બન્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bhavnagar: ભાવનગરના સિહોર તાલુકાના ગામોમાં કરા સાથે વરસ્યો વરસાદ, પાકને નુકસાન થવાની ભીતી
Bhavnagar: ભાવનગરના સિહોર તાલુકાના ગામોમાં કરા સાથે વરસ્યો વરસાદ, પાકને નુકસાન થવાની ભીતી
કાળઝાળ ગરમી વચ્ચે વલસાડ જિલ્લાનાં વાતાવરણમાં પલટો, ભારે વરસાદને કારણે પતરાના શેડ ઉડ્યા
કાળઝાળ ગરમી વચ્ચે વલસાડ જિલ્લાનાં વાતાવરણમાં પલટો, ભારે વરસાદને કારણે પતરાના શેડ ઉડ્યા
CBSE Board 10th Result Declared: CBSE બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર, આ લિંક ક્લિક કરીને જોઇ શકશો
CBSE Board 10th Result Declared: CBSE બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર, આ લિંક ક્લિક કરીને જોઇ શકશો
શેરબજારમાં કડાકા મુદ્દે અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું- 4 જૂન પહેલા શેર ખરીદી લેજો, પછી જોરદાર તેજી થશે!
શેરબજારમાં કડાકા મુદ્દે અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું- 4 જૂન પહેલા શેર ખરીદી લેજો, પછી જોરદાર તેજી થશે!
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Bhavnagar: સિવિલ હોસ્પિટલમાં બેદરકારીના કારણે મહિલા દર્દીના મોતનો આરોપનવસારી જિલ્લામાં કરુણ ઘટના, દાંડીના દરિયામાં ડુબતા પરિવારના બે લોકોના મોતValsad: નેશનલ હાઈવે પર ખાનગી બસ અને ડમ્પર વચ્ચે ભીષણ અકસ્માત, 14થી વધુ લોકો ઈજાગ્રસ્તથેન્ક્યુંની રાજનીતિ: અમરેલીમાં ભાજપના ઉમેદવારના પક્ષના નેતાઓ પર ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગરના સિહોર તાલુકાના ગામોમાં કરા સાથે વરસ્યો વરસાદ, પાકને નુકસાન થવાની ભીતી
Bhavnagar: ભાવનગરના સિહોર તાલુકાના ગામોમાં કરા સાથે વરસ્યો વરસાદ, પાકને નુકસાન થવાની ભીતી
કાળઝાળ ગરમી વચ્ચે વલસાડ જિલ્લાનાં વાતાવરણમાં પલટો, ભારે વરસાદને કારણે પતરાના શેડ ઉડ્યા
કાળઝાળ ગરમી વચ્ચે વલસાડ જિલ્લાનાં વાતાવરણમાં પલટો, ભારે વરસાદને કારણે પતરાના શેડ ઉડ્યા
CBSE Board 10th Result Declared: CBSE બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર, આ લિંક ક્લિક કરીને જોઇ શકશો
CBSE Board 10th Result Declared: CBSE બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર, આ લિંક ક્લિક કરીને જોઇ શકશો
શેરબજારમાં કડાકા મુદ્દે અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું- 4 જૂન પહેલા શેર ખરીદી લેજો, પછી જોરદાર તેજી થશે!
શેરબજારમાં કડાકા મુદ્દે અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું- 4 જૂન પહેલા શેર ખરીદી લેજો, પછી જોરદાર તેજી થશે!
મોંઘવારી વિરુદ્ધ POKમાં પ્રદર્શન યથાવત, એક પોલીસ અધિકારીનું મોત, 100 ઘાયલ
મોંઘવારી વિરુદ્ધ POKમાં પ્રદર્શન યથાવત, એક પોલીસ અધિકારીનું મોત, 100 ઘાયલ
LRD, PSIની ભરતીમાં શારીરિક કસોટી અંગે હસમુખ પટેલે કરી મોટી જાહેરાત, જાણો ક્યારે લેવાશે પરીક્ષા
LRD, PSIની ભરતીમાં શારીરિક કસોટી અંગે હસમુખ પટેલે કરી મોટી જાહેરાત, જાણો ક્યારે લેવાશે પરીક્ષા
CBSE 12th Result 2024: સીબીએસઈ ધોરણ-12નું પરિણામ થયું જાહેર, 87.98 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ
CBSE 12th Result 2024: સીબીએસઈ ધોરણ-12નું પરિણામ થયું જાહેર, 87.98 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ
પાન કાર્ડને આધાર સાથે હજુ સુધી લિંક નથી કર્યું તો થઇ જાવ સાવધાન, થશે આ નુકસાન
પાન કાર્ડને આધાર સાથે હજુ સુધી લિંક નથી કર્યું તો થઇ જાવ સાવધાન, થશે આ નુકસાન
Embed widget