શોધખોળ કરો

SBI સહિત દેશની ત્રણ અગ્રણી બેંકે વ્યાજ દરમાં કર્યો જંગી ઘટાડો, જાણો કેટલો થશે ફાયદો

1/5
બેન્કમાંથીનાણાં ઉપાડવાની મર્યાદા પૂરી નથી કરી પરંતુ એટીએમના ઉપયોગની મર્યાદા પૂરી કરી નાખી છે. જે બેન્કનું એટીએમ કાર્ડ હોય તે બેન્કના એટીએમમાં પાંચ વખત મફત પૈસા ઉપાડી શકાશે. જેમાં બેલેન્સ ઇન્ક્વાયરી જેવા અન્ય ઉપયોગનો પણ સમાવેશ થાય છે. અન્ય બેન્કના એટીએમમાંથી 3 વખત મફતમાં પૈસા ઉપાડી શકાશે ત્યાર બાદ પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ. 20નો ચાર્જ અને સર્વિસ ટેક્સ પણ લાગશે.
બેન્કમાંથીનાણાં ઉપાડવાની મર્યાદા પૂરી નથી કરી પરંતુ એટીએમના ઉપયોગની મર્યાદા પૂરી કરી નાખી છે. જે બેન્કનું એટીએમ કાર્ડ હોય તે બેન્કના એટીએમમાં પાંચ વખત મફત પૈસા ઉપાડી શકાશે. જેમાં બેલેન્સ ઇન્ક્વાયરી જેવા અન્ય ઉપયોગનો પણ સમાવેશ થાય છે. અન્ય બેન્કના એટીએમમાંથી 3 વખત મફતમાં પૈસા ઉપાડી શકાશે ત્યાર બાદ પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ. 20નો ચાર્જ અને સર્વિસ ટેક્સ પણ લાગશે.
2/5
યુનિયન બેંકે એક વર્ષનો MCLR 8.65% કર્યો છે પણ ફાયદો નવી લોન પર છે, કેમ કે MCLR વાર્ષિક ધોરણે રિવાઇઝ થાય છે.
યુનિયન બેંકે એક વર્ષનો MCLR 8.65% કર્યો છે પણ ફાયદો નવી લોન પર છે, કેમ કે MCLR વાર્ષિક ધોરણે રિવાઇઝ થાય છે.
3/5
પીએનબીએ પોતાના લેન્ડિગં રેટમાં 0.70 ટકાનો ઘટાડો કર્યો છે. પીએનબીએ એક વર્ષનો MCLR 8.45% કર્યો છે. 3 અને 5 વર્ષની લોનના વ્યાજદર અનુક્રમે 8.60% અને 8.75% કર્યા છે.
પીએનબીએ પોતાના લેન્ડિગં રેટમાં 0.70 ટકાનો ઘટાડો કર્યો છે. પીએનબીએ એક વર્ષનો MCLR 8.45% કર્યો છે. 3 અને 5 વર્ષની લોનના વ્યાજદર અનુક્રમે 8.60% અને 8.75% કર્યા છે.
4/5
દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ રવિવારે પોતાના લેન્ડિંગ રેટમાં 0.9 ટકાના ઘટાડાની જાહેરાત કરી હતી. એસબીઆઇની એક વર્ષની લોન માટે વ્યાજ દર (MCLR) 8% થઇ ગયો છે. બે અને ત્રણ વર્ષની લોન માટે વ્યાજદર અનુક્રમે 8.10% અને 8.15% રહેશે. નવા રેટ આજથી લાગુ થશે. એસબીઆઇમાંથી જો કોઇ 20 વર્ષ માટે 20 લાખ રૂ.ની હોમ લોન લે તો ઇએમઆઇમાં મહિને 1147 રૂ. બચશે.
દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ રવિવારે પોતાના લેન્ડિંગ રેટમાં 0.9 ટકાના ઘટાડાની જાહેરાત કરી હતી. એસબીઆઇની એક વર્ષની લોન માટે વ્યાજ દર (MCLR) 8% થઇ ગયો છે. બે અને ત્રણ વર્ષની લોન માટે વ્યાજદર અનુક્રમે 8.10% અને 8.15% રહેશે. નવા રેટ આજથી લાગુ થશે. એસબીઆઇમાંથી જો કોઇ 20 વર્ષ માટે 20 લાખ રૂ.ની હોમ લોન લે તો ઇએમઆઇમાં મહિને 1147 રૂ. બચશે.
5/5
નવી દિલ્હીઃ સ્ટેટ બંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક (પીએનબી) અને યૂનિયન બેંકે વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એ જાહેરાત બાદ આવી છે જેમાં મોદીએ કહ્યું હતું કે, બેંકો ગરીબો તથા મધ્યમ વર્ગને લોનમાં પ્રાથમિકતા આપે.
નવી દિલ્હીઃ સ્ટેટ બંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક (પીએનબી) અને યૂનિયન બેંકે વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એ જાહેરાત બાદ આવી છે જેમાં મોદીએ કહ્યું હતું કે, બેંકો ગરીબો તથા મધ્યમ વર્ગને લોનમાં પ્રાથમિકતા આપે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th pay: 8માં પગાર પંચ પહેલા ઝટકો! આ કેંદ્રીય કર્મચારીઓને નહીં મળે આ સ્કીમનો લાભ, જાણો ડિટેલ 
8th pay: 8માં પગાર પંચ પહેલા ઝટકો! આ કેંદ્રીય કર્મચારીઓને નહીં મળે આ સ્કીમનો લાભ, જાણો ડિટેલ 
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Embed widget