શોધખોળ કરો
મિનિમમ બેલેન્સ નહીં રાખવા પર SBI એ ગ્રાહકો પાસેથી ખંખેર્યા 1771 કરોડ
1/5

એસબીઆઈ બાદ પંજાબ નેશનલ બેંક આ મામલે બીજા નંબરે આવે છે, જેણે ગ્રાહકો પાસેથી મિનિમમ બેલેન્સ મેઈન્ટેન ન કરવા બદલ એપ્રિલ-નવેમ્બરના ગાળામાં 97.34 કરોડ રુપિયા વસૂલ્યા ત્યાર બાદ ત્રીજા નંબરે સેન્ટ્રલ બેંકે 68.16 કરોડ રુપિયા અને કેનેરા બેંકે 62.16 કરોડ રૂપિયાનો ચાર્જ વસૂલ્યો છે.
2/5

એસબીઆઈના મિનિમમ બેલેન્સના નિયમ અનુસાર, મેટ્રો શહેરોમાં ખાતામાં પાંચ અને શહેરી અને બાકી વિસ્તારોમાં ત્રણ હજાર રૂપિયા મિનિમમ બેલેન્સની જોગવાઈ છે. પંજાબ એન્ડ સિંધ એક માત્ર એવી બેંક છે કે જેણે ખાતધારકો પાસેથી મિનિમમ બેલેન્સ નહીં રાખવા પર કોઈ ચાર્જ લીધો નથી.
Published at : 02 Jan 2018 08:30 PM (IST)
View More























