શોધખોળ કરો

100 રૂપિયાની નવી નોટ બજારમાં આવતા પહેલા સામે આવી આ મુશ્કેલી

1/3
નવી દિલ્હીઃ નવેમ્બર 2016માં થયેલ નોટબંધી બાર આરબીઆઈ તરફથી 10, 50, 200, 500 અને 2000ની નવી નોટ જારી કર્યા બાદ હવે 100 રૂપિયાની નવી નોટ જારી કરવામાં આવી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નવી 100 રૂપિયાની નોટ જારી કરવા માટે અંદાજે 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડશે.
નવી દિલ્હીઃ નવેમ્બર 2016માં થયેલ નોટબંધી બાર આરબીઆઈ તરફથી 10, 50, 200, 500 અને 2000ની નવી નોટ જારી કર્યા બાદ હવે 100 રૂપિયાની નવી નોટ જારી કરવામાં આવી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નવી 100 રૂપિયાની નોટ જારી કરવા માટે અંદાજે 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડશે.
2/3
 સીએટીએમઆઈના ડાયરેક્ટર તથા એફએસએસના અધ્યક્ષ વી. બાલાસુબ્રમણ્યમે કહ્યું કે, 100 રૂપિયાની જૂની અને નવી નોટ બન્ને એક સાથે બજારમાં રહેવાથી અનેક પડકારો સામે આવશે. હિટાચી પેમેન્ટ સર્વિસીસના એમડી લોની એન્ટોનીએ કહ્યું કે, 100 રૂપિયાની નવી નોટ અનુસાર એટીએમ મશીનોને અનુકૂળ બનાવવામાં 12 મહિના લાગસે અને તેની પાછળ 100 કરોડ રૂપિયા ખર્ચ થશે.
સીએટીએમઆઈના ડાયરેક્ટર તથા એફએસએસના અધ્યક્ષ વી. બાલાસુબ્રમણ્યમે કહ્યું કે, 100 રૂપિયાની જૂની અને નવી નોટ બન્ને એક સાથે બજારમાં રહેવાથી અનેક પડકારો સામે આવશે. હિટાચી પેમેન્ટ સર્વિસીસના એમડી લોની એન્ટોનીએ કહ્યું કે, 100 રૂપિયાની નવી નોટ અનુસાર એટીએમ મશીનોને અનુકૂળ બનાવવામાં 12 મહિના લાગસે અને તેની પાછળ 100 કરોડ રૂપિયા ખર્ચ થશે.
3/3
 એટીએમ ઓપરેશન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કહેવામાં આવ્યું છે કે, દેશમાં લગભગ 2.4 લાખ એટીએમ મશીન છે. એટીએમ ઓપરેશન સંગઠન સીએટીએમઆઈએ કહ્યું કે, 100 રૂપિયાની નવી નોટ સામે અનેક પડકારો છે. તેણે કહ્યું કે, 200 રૂપિયાની નોટ માટે એટીએમ મશીનો અનુકૂળ કરવાનું કામ પજુ પૂરું પણ નથી થયું. એવામાં 100 રૂપિયાની નવી નોટ માટે એટીએમને અનુકૂળ બનાવવાનું કામ સમયસર નહીં થઈ શકે.
એટીએમ ઓપરેશન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કહેવામાં આવ્યું છે કે, દેશમાં લગભગ 2.4 લાખ એટીએમ મશીન છે. એટીએમ ઓપરેશન સંગઠન સીએટીએમઆઈએ કહ્યું કે, 100 રૂપિયાની નવી નોટ સામે અનેક પડકારો છે. તેણે કહ્યું કે, 200 રૂપિયાની નોટ માટે એટીએમ મશીનો અનુકૂળ કરવાનું કામ પજુ પૂરું પણ નથી થયું. એવામાં 100 રૂપિયાની નવી નોટ માટે એટીએમને અનુકૂળ બનાવવાનું કામ સમયસર નહીં થઈ શકે.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget