શોધખોળ કરો
રેલવેએ તત્કાલ ટિકિટના નિયમમાં કર્યો ફેરફાર, એપ પરથી બુકિંગ કરવા પર થશે ફાયદો
1/3

આ કેટેગરી માટે પહેલાંની જેમ સવારે 10થી 11 વાગ્યા સુધી તત્કાલ કોટાની ટિકિટ બુક કરવામાં આવશે. નોન એસી કેટેગરી માટે સવારે 11થી બપોરે 12 વાગ્યા સુધી તત્કાલ કોટાની ટિકિટ બુક થશે. હાલના સમયમાં IRCTC દ્વારા તત્કાલ કોટાની પસંદગી કર્યા પહેલાં પેસેન્જર્સને સમાન્ય બુકીંગની સલાહ આપવામાં આવે છે.
2/3

ઓગસ્ટના અંતિમ સપ્તાહ સુધી તમામ ટ્રેનોમાં આ સુવિધા શરૂ કરવામાં આવશે. રેલ મંત્રાલયના એક ઓફિસરનું કહેવું છે કે આ યોજન સફળ થશે તો કુલ ટિકિટોના 20% સુધી મોબાઈલ એપ માટે છોડવામાં આવશે. મોબાઈલ એપથી તત્કાલ કોટાની ટિકિટ ખરીદનાર પેસેન્જર્સમાંથી ઓછામાં એક પાસે આઈડેન્ટિટીનો નંબર ટિકિટ પર લખવામાં આવશે. સાથે જ પેસેન્જરને ઓરિજનલ ઓળખ કાર્ડ યાત્રા દરમિયાન સાથે રાખવું જરૂરી રહેશે. આવું ન કરવાથી દંડ વસૂલવામાં આવશે.
Published at : 21 Aug 2017 07:21 AM (IST)
View More























