શોધખોળ કરો

ફ્લેટનું પજેશન મળ્યા બાદ પણ બિલ્ડર પાસેથી માંગી શકીએ છે વળતર, જાણો સુપ્રીમ કોર્ટનો ચુકાદો

Flat Delay Compensation: કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ બિલ્ડરની બેદરકારીને કારણે ફ્લેટ મળવામાં વિલંબ થાય છે તો ખરીદનાર વ્યક્તિને ઘરનું પજેશન મળ્યા બાદ પણ વિલંબ માટે વળતર મેળવવાનો હકદાર રહે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સુપ્રીમ કોર્ટ: ફ્લેટ મળ્યા પછી પણ વિલંબનું વળતર મળે.
  • બિલ્ડરની બેદરકારીથી થયેલ નુકસાન માટે વળતરનો હક કાયમ.
  • પજેશન લેવાથી વળતર મેળવવાનો અધિકાર સમાપ્ત થતો નથી.

Supreme Court Homebuyer Verdict: સુપ્રીમ કોર્ટે ઘર ખરીદનારાઓ માટે એક મહત્વપૂર્ણ અને રાહત આપનારો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ બિલ્ડરની બેદરકારીને કારણે ફ્લેટ મળવામાં વિલંબ થાય છે તો ખરીદનાર વ્યક્તિને ઘરનું પજેશન મળ્યા બાદ પણ વિલંબ માટે વળતર મેળવવાનો હકદાર રહે છે. ફક્ત ફ્લેટની ચાવીઓ મળી જવાથી બિલ્ડરની વિલંબ વિરુદ્ધ ખરીદનારનો આ હક સમાપ્ત થઈ જતો નથી. સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે ઘર ખરીદનારનો દાવો ફ્લેટની માલિકી મેળવવા પૂરતો મર્યાદિત નથી. જો વિલંબથી નાણાકીય નુકસાન કે અસુવિધા થઈ હોય તો તમે તેના માટે વળતર માંગી શકે છે. 

શું આ અધિકાર પજેશન મળ્યા પછી પણ રહે છે?

આ કેસ એક ફ્લેટ ખરીદનાર વ્યક્તિની ફરિયાદ સાથે જોડાયેલો છે. જેણે ફ્લેટ મળવામાં વિલંબ માટે બિલ્ડર સામે ફરિયાદ દાખલ કરી હતી. આ કિસ્સામાં ખરીદનારએ વિલંબને કારણે થયેલા નુકસાન માટે વળતર માંગ્યું હતું. જોકે, બિલ્ડરે કરારમાં મધ્યસ્થી કલમનો ઉલ્લેખ કરીને મામલો ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો. જિલ્લા ફોરમ અને રાજ્ય કમિશન પછી મામલો NCDRC સુધી પહોંચ્યો, જ્યાં ખરીદનારની અરજી ફગાવી દેવામાં આવી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેણે ફરિયાદ પહેલા જ ફ્લેટનો કબજો લઈ લીધો હતો.

કોર્ટે આ દલીલને ફગાવી દીધી અને કહ્યું કે ખરીદનારની ફરિયાદનો હેતુ ફ્લેટનું પજેશન મેળવવાનો નહોતો પરંતુ વિલંબને કારણે થયેલા નુકસાન માટે વળતર મેળવવાનો હતો. તેથી પજેશન મળ્યા પછી પણ વળતરનો દાવો કરી શકાય છે.

ખરીદનારે શું કરવું જોઈએ?

પુરાવા એકત્રિત કરો: પજેશનની નક્કી તારીખ ધરાવતા એગ્રીમેન્ટની કોપી સુરક્ષિત કરો 

ફરિયાદ દાખલ કરો: તમે રાજ્ય (RERA) સત્તાવાળા અથવા ગ્રાહક કોર્ટમાં તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

વકીલની સલાહ લો: કરારમાં મધ્યસ્થી કલમ હોવા છતાં ગ્રાહક ગ્રાહક કોર્ટનો સંપર્ક કરવાનો અધિકાર જાળવી રાખે છે.                                                                                              

Frequently Asked Questions

સુપ્રીમ કોર્ટનો ઘર ખરીદનારાઓ માટે મુખ્ય ચુકાદો શું છે?

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો બિલ્ડરની બેદરકારીને કારણે ફ્લેટ મળવામાં વિલંબ થાય, તો ઘરનું પજેશન મળ્યા પછી પણ ખરીદનાર વળતર મેળવવા હકદાર છે. ફ્લેટની ચાવીઓ મળવાથી આ હક સમાપ્ત થતો નથી.

શું ઘર ખરીદનાર ફ્લેટનો કબજો મળ્યા પછી પણ વળતરનો દાવો કરી શકે છે?

હા, સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ, જો વિલંબથી નાણાકીય નુકસાન કે અસુવિધા થઈ હોય, તો ફ્લેટનું પજેશન મળ્યા પછી પણ ખરીદનાર વળતર માંગી શકે છે. દાવો ફક્ત પજેશન પૂરતો મર્યાદિત નથી.

ફ્લેટ મળવામાં વિલંબ થાય તો ઘર ખરીદનારે શું કરવું જોઈએ?

ખરીદનારે પજેશનની તારીખવાળા એગ્રીમેન્ટની કોપી સુરક્ષિત રાખવી, RERA અથવા ગ્રાહક કોર્ટમાં ફરિયાદ દાખલ કરવી અને વકીલની સલાહ લેવી જોઈએ.

શું કરારમાં મધ્યસ્થી કલમ હોય તો ખરીદનાર ગ્રાહક કોર્ટમાં જઈ શકે?

હા, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કરારમાં મધ્યસ્થી કલમ હોવા છતાં, ગ્રાહક ગ્રાહક કોર્ટનો સંપર્ક કરવાનો અધિકાર જાળવી રાખે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ
બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર: દેશના આ રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર: દેશના આ રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
બંગાળના રાજકારણમાં ભૂકંપ: મમતાના સૌથી ખાસ નેતાએ છોડ્યો સાથ, તમામ પદો પરથી આપ્યું રાજીનામું
બંગાળના રાજકારણમાં ભૂકંપ: મમતાના સૌથી ખાસ નેતાએ છોડ્યો સાથ, તમામ પદો પરથી આપ્યું રાજીનામું
મહિલાઓની સુરક્ષા માટે NCW એ લોન્ચ કર્યો નવો હેલ્પલાઇન નંબર, કોલ કરવા પર 24 કલાક મળશે આ સુવિધાઓ
મહિલાઓની સુરક્ષા માટે NCW એ લોન્ચ કર્યો નવો હેલ્પલાઇન નંબર, કોલ કરવા પર 24 કલાક મળશે આ સુવિધાઓ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો સાથે ગદ્દારી?
Hun To Bolish: હું તો બોલીશ : દર્દીની દવા, ડૉક્ટરોને જલસા ?
Ambalal Patel Prediction: આગામી બે દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે..: વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Junagadh Heavy Rain: જૂનાગઢમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ, અનેક ગામ બન્યા સંપર્ક વિહોણા
PM Modi Speech : અમદાવાદના સાણંદમાં PM મોદીનું સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ
ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર
ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર
પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ
પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ
BYD ની નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ: સિંગલ ચાર્જમાં 900 km રેન્જ, રોલ્સ રોયસ જેવી લક્ઝરી
BYD ની નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ: સિંગલ ચાર્જમાં 900 km રેન્જ, રોલ્સ રોયસ જેવી લક્ઝરી
બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર: દેશના આ રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર: દેશના આ રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
IND vs ENG: ભારતે જીત્યો ટોસ, વૈભવ સૂર્યવંશીનું ડેબ્યૂ; જુઓ પ્લેઇંગ ઇલેવન
IND vs ENG: ભારતે જીત્યો ટોસ, વૈભવ સૂર્યવંશીનું ડેબ્યૂ; જુઓ પ્લેઇંગ ઇલેવન
શુક્ર ગોચર 2026: 4 જુલાઈથી આ 4 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારા નસીબમાં શું લખ્યું છે?
શુક્ર ગોચર 2026: 4 જુલાઈથી આ 4 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારા નસીબમાં શું લખ્યું છે?
Embed widget