શોધખોળ કરો
જેટલીએ 40 હજારના સ્ટાન્ડર્ડ ડિડક્શન સામે કઈ બે કર રાહતો છિનવી લેતાં નોકરીયાતોને નુકસાન થશે?
1/6

5% ટેકસ સ્લેબમાં આવતા કરદાતાને 290 રૂપિયા, 20% ટકા સ્લેબમાં 1160 રૂપિયા અને 3૦% સ્લેબમાં આવતા કરદાતાને 1740 રૂપિયાનો ફાયદો થશે. જો કે વાર્ષિક પાંચ લાખની આવક ધરાવાતા લોકોને બાદ કરતા મોટાભાગના કેસમાં આ લાભ પણ નહીં મળે. જેનું કારણ છે ઈન્કમ ટેકસ પરનો સેસ જે 3%થી વધારીને 4% કરાયો છે.
2/6

નવી દિલ્હીઃ નાણાંમંત્રી અરૂણ જેટલીએ બજેટમાં ટેક્સના મોરચે મધ્યમ વર્ગને કોઈ રાહત આપી નથી. આવકવેરા છૂટ મર્યાદામાં કોઈ ફેરફાર કર્યો નથી. જોકે તેની જગ્યાએ સ્ટાન્ડર્ડ ડિડક્શન ફરી લાવવામાં આવ્યું છે. જોકે ટ્રાન્સ્પોર્ટ એલાઉન્સ અને મેડિકલ રીઈમ્બર્સમેન્ટનો લાભા છીનવી લીધો છે.
Published at : 02 Feb 2018 12:21 PM (IST)
View More























