શોધખોળ કરો

ગોધરામાં NIAની ત્રણ ટીમે નાખ્યાં ધામા, એક મહિલા, 2 યુવકોની કરી પૂછપરછ, જાણો શું છે સમગ્ર મામલો

અગાઉ પણ NIAની ટીમે ગોધરાની મુલાકાત લઈ કેટલાક સભ્યોના નિવેદનો લઈ મોબાઈલ ફોન કબ્જે લીધા હતા.

Panchmahal : ગોધરામાં રાષ્ટ્રીય તાપસ એજેન્સી - NIAની ત્રણ ટીમોએ ધામા નાખ્યાં છે. ગોધરામાં આવેલી NIAની આ ત્રણ ટીમોમાં મહારાષ્ટ્રની બે ટીમ અને ચેન્નાઇની એક ટીમનો સમાવેશ થાય છે. NIAની ટીમોએ સ્થાનિક પોલીસને સાથે કરી મોડી રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધાર્યું હતું. NIAની ટીમોએ ગોધરા શહેરમાં રહેટી એક મહિલા અને 2 યુવકોને એસપી કચેરીએ લાવી પૂછપરછ કરી હતી. 

NIAની ટીમોએ આ ત્રણ લોકોની પૂછપરછ કેમ કરી એ અંગેનું કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી, પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે  કથિત નેવી જાસૂસીકાંડ પ્રકરણમાં આ ત્રણ લોકોના નિવેદન લેબમાં આવ્યાં  સંભાવના છે. અગાઉ પણ NIAની ટીમે ગોધરાની મુલાકાત લઈ કેટલાક સભ્યોના નિવેદનો લઈ મોબાઈલ ફોન કબ્જે લીધા હતા.

મહેસુલ મંત્રીએ કરી મહત્વની જાહેરાત
ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા સત્રમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. ભૂકંપ બાદ બનેલા નવા મકાનોને લઈ ગૃહમાં મહેસુલ મંત્રીએ મહત્વની જાહેરાત કરી છે, તેમણે કહ્યું કે, 17 હજાર મકાનોના નોંધણી થઈ ન હતી. આ અંગે મહેસુલ વિભાગે સમિક્ષા કરી લગભગ 16 હજાર 600 મકાનો રેગ્યુલરાઈઝ થશે તેવી માહિતી આપી હતી. આ ઉપરાંત બાકી રહેલા મકાનો પણ રેગ્યુલરાઈઝ કરવામાં આવશે. રેગ્યુલરાઈઝ થયા બાદ મકાન વેચી શકાશે તેવી માહિતી તંત્રએ આપી છે.

માર્ગ અને મકાન વિભાગઈ કરી મહત્વની જાહેરાત 
ગુજરાતનાં ચોમાસાની સિઝન શરૂ થાય ત્યારથી રોડ રસ્તાને લઈને લોકોની ફરિયાદો આવવા લાગે છે. વરસાદને કારણે રોડ પર ખાડા પડી જાય છે તો ક્યાંક તો રોડ જ દોવાઈ જાય છે. આ ઉપરાંત ઘણી જગ્યાએ પાણી ભરાવાના પ્રશ્નો પણ ઉદભવે છે. જેને લઈને લોકોમાં ભારો રોષ જોવા મળે છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આજે રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે.

માર્ગ મકાન વિભાગના મંત્રી પૂર્ણશ મોદીએ આજે ગૃહમાં જણાવ્યું કે, વરસાદના કારણે જે રોડ વિસ્તારમાં પાણી ભરાતું હશે એટલા ભાગના રોડને આરસીસી કરવામાં આવશે. આ ઉપરાંત વરસાદી પાણી ભરાવવાના કારણે જ્યાં ડામરનો રોડ તૂટવાની ઘટનાં બને છે ત્યાં પણ આરસીસી બનાવવામાં આવશે. આજે પ્રશ્નોતરી દરમિયાન નિરંજન પટેલના સવાલ પર માર્ગ મકાન મંત્રી પૂર્ણશ મોદીએ આ ડવાબ આપ્યો હતો.

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Embed widget