શોધખોળ કરો
કાલે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ, કઈ-કઈ રાશિઓ પર કરશે અસર, જાણો
1/16

ચંદ્રગ્રહણ મકર રાશિમાં શ્રવણ નક્ષત્રમાં થશે. મકર રાશિ અને કુંભ રાશિ શનિદેવ શાસિત છે, આ બંને રાશિઓના જાતકોએ માનસિક અને શારીરિક તકલીફથી સાચવવું જોઈએ. કર્ક રાશિના જાતકોને પણ ચંદ્રગ્રહણની અસર લાંબા સમય સુધી અનુભવાય, કર્ક રાશિના જાતકોને માનસિક ચિંતાઓ અને અન્ય વ્યક્તિઓ સાથે મતભેદનો સામનો કરવો પડી શકે.
2/16

Published at : 06 Aug 2017 04:24 PM (IST)
View More






















