શોધખોળ કરો

કાલે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ, કઈ-કઈ રાશિઓ પર કરશે અસર, જાણો

1/16
ચંદ્રગ્રહણ મકર રાશિમાં શ્રવણ નક્ષત્રમાં થશે. મકર રાશિ અને કુંભ રાશિ શનિદેવ શાસિત છે, આ બંને રાશિઓના જાતકોએ માનસિક અને શારીરિક તકલીફથી સાચવવું જોઈએ. કર્ક રાશિના જાતકોને પણ ચંદ્રગ્રહણની અસર લાંબા સમય સુધી અનુભવાય, કર્ક રાશિના જાતકોને માનસિક ચિંતાઓ અને અન્ય વ્યક્તિઓ સાથે મતભેદનો સામનો કરવો પડી શકે.
ચંદ્રગ્રહણ મકર રાશિમાં શ્રવણ નક્ષત્રમાં થશે. મકર રાશિ અને કુંભ રાશિ શનિદેવ શાસિત છે, આ બંને રાશિઓના જાતકોએ માનસિક અને શારીરિક તકલીફથી સાચવવું જોઈએ. કર્ક રાશિના જાતકોને પણ ચંદ્રગ્રહણની અસર લાંબા સમય સુધી અનુભવાય, કર્ક રાશિના જાતકોને માનસિક ચિંતાઓ અને અન્ય વ્યક્તિઓ સાથે મતભેદનો સામનો કરવો પડી શકે.
2/16
3/16
કુંભ: કુંભ રાશિના જાતકોને કાયદાકીય તકલીફ અથવા વ્યવસાયમાં ટૂંકા ગાળા માટે ચિંતા રહી શકે. ઘરના સભ્યો તમને મદદરૂપ થઇ શકે. ભગવદગીતાનું વાંચન કરવું જોઈએ.
કુંભ: કુંભ રાશિના જાતકોને કાયદાકીય તકલીફ અથવા વ્યવસાયમાં ટૂંકા ગાળા માટે ચિંતા રહી શકે. ઘરના સભ્યો તમને મદદરૂપ થઇ શકે. ભગવદગીતાનું વાંચન કરવું જોઈએ.
4/16
અમદાવાદ: કાલે 7 ઓગસ્ટે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ થશે. આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાથી પાળવાનું હોવાનું પંડિતો દ્વારા જણાવાયું છે. શાસ્ત્રો મુજબ, ચંદ્રગ્રહણ પહેલાં સ્નાન કરી શુદ્ધ થવું અને ચંદ્રગ્રહણ છૂટ્યા પછી ફરી પણ સ્નાન કરવું જોઈએ. ચંદ્રગ્રહણ દરમિયાન જાપ કે ઉપાસના કરવાથી ખૂબજ સારૂ ફળ પ્રાપ્ત થાય છે.
અમદાવાદ: કાલે 7 ઓગસ્ટે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ થશે. આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાથી પાળવાનું હોવાનું પંડિતો દ્વારા જણાવાયું છે. શાસ્ત્રો મુજબ, ચંદ્રગ્રહણ પહેલાં સ્નાન કરી શુદ્ધ થવું અને ચંદ્રગ્રહણ છૂટ્યા પછી ફરી પણ સ્નાન કરવું જોઈએ. ચંદ્રગ્રહણ દરમિયાન જાપ કે ઉપાસના કરવાથી ખૂબજ સારૂ ફળ પ્રાપ્ત થાય છે.
5/16
ચંદ્રગ્રહણ દરમિયાન જાતકો ભગવાન વિષ્ણુની સ્તુતિ કરે એ વિશેષ ફળદાયી રહે છે. ચંદ્રગ્રહણમાં ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવાનું ખૂબ મહત્વ છે. ચંદ્રગ્રહણ છૂટ્યાં પછી ઘરમાં મંદિરના વિશેષ શુદ્ધિ અને સફાઈ કરવા. ગર્ભવતી સ્ત્રીઓએ તથા બિમાર વ્યક્તિઓએ સાંજે ૧૬:૫૨થી ગ્રહણનો વેધ પાળી શકાય. ચંદ્રગ્રહણનો સમય, ભૂમંડલે ચંદ્રગ્રહણ સ્પર્શ: 10.52, ભૂમંડલે ચંદ્રગ્રહણ મધ્યકાળ: 11.51, ભૂમંડલે ચંદ્રગ્રહણ મોક્ષ: 12.50
ચંદ્રગ્રહણ દરમિયાન જાતકો ભગવાન વિષ્ણુની સ્તુતિ કરે એ વિશેષ ફળદાયી રહે છે. ચંદ્રગ્રહણમાં ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવાનું ખૂબ મહત્વ છે. ચંદ્રગ્રહણ છૂટ્યાં પછી ઘરમાં મંદિરના વિશેષ શુદ્ધિ અને સફાઈ કરવા. ગર્ભવતી સ્ત્રીઓએ તથા બિમાર વ્યક્તિઓએ સાંજે ૧૬:૫૨થી ગ્રહણનો વેધ પાળી શકાય. ચંદ્રગ્રહણનો સમય, ભૂમંડલે ચંદ્રગ્રહણ સ્પર્શ: 10.52, ભૂમંડલે ચંદ્રગ્રહણ મધ્યકાળ: 11.51, ભૂમંડલે ચંદ્રગ્રહણ મોક્ષ: 12.50
6/16
મેષ: મેષ રાશિના જાતકોને નોકરીમાં ઉપરીવર્ગથી લાભ અને કાર્યસબંધી શુભફળ પ્રાપ્તિ થઈ શકે છે. કાર્યસ્થળની જગ્યાએ ચોખ્ખાઈ વધારવી લાભદાયી છે.
મેષ: મેષ રાશિના જાતકોને નોકરીમાં ઉપરીવર્ગથી લાભ અને કાર્યસબંધી શુભફળ પ્રાપ્તિ થઈ શકે છે. કાર્યસ્થળની જગ્યાએ ચોખ્ખાઈ વધારવી લાભદાયી છે.
7/16
સિંહ: સિંહ રાશિના જાતકોને શત્રુ પર વિજય મળી શકે. કાયદાકીય કાર્યોમાં વિજય થાય. શુભ કાર્ય પહેલા દાન કરવું વિશેષ ફળદાયક.
સિંહ: સિંહ રાશિના જાતકોને શત્રુ પર વિજય મળી શકે. કાયદાકીય કાર્યોમાં વિજય થાય. શુભ કાર્ય પહેલા દાન કરવું વિશેષ ફળદાયક.
8/16
તુલા: તુલા રાશિના જાતકોને વાહન કે મકાન સંબંધી બાબતોમાં વધુ ધ્યાન આપવું પડી શકે. મન સ્થિર રાખીને નિર્ણય કરવા જોઈએ. માતાજીની ઉપાસના કે પોતાની માતાના આશીર્વાદ લેવા ફળદાયી.
તુલા: તુલા રાશિના જાતકોને વાહન કે મકાન સંબંધી બાબતોમાં વધુ ધ્યાન આપવું પડી શકે. મન સ્થિર રાખીને નિર્ણય કરવા જોઈએ. માતાજીની ઉપાસના કે પોતાની માતાના આશીર્વાદ લેવા ફળદાયી.
9/16
મિથુન: મિથુન રાશિના જાતકોને નાણાકિય બાબતોમાં વિધ્ન આવી શકે છે. જીવનસાથી સંબંધી બાબતોમાં વધુ ધ્યાન આપવું. ગ્રહણ છુટતા દાન કરવું લાભદાયી
મિથુન: મિથુન રાશિના જાતકોને નાણાકિય બાબતોમાં વિધ્ન આવી શકે છે. જીવનસાથી સંબંધી બાબતોમાં વધુ ધ્યાન આપવું. ગ્રહણ છુટતા દાન કરવું લાભદાયી
10/16
મકર: મકર રાશિના જાતકોને માનસિક ચિંતાઓ અને શારીરિક વ્યાધિઓથી તકલીફ અનુભવાય. વડીલોની સલાહ સૂચન મુજબ કાર્ય કરવું. વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવા શુભ ફળદાયી.
મકર: મકર રાશિના જાતકોને માનસિક ચિંતાઓ અને શારીરિક વ્યાધિઓથી તકલીફ અનુભવાય. વડીલોની સલાહ સૂચન મુજબ કાર્ય કરવું. વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવા શુભ ફળદાયી.
11/16
વૃશ્ચિક: વૃશ્ચિક રાશિના જાતકોને પોતાના કૌશલ્ય અને સાહસનો ફાયદો મળે. વ્યવસાયમાં પ્રગતિ થાય. મસૂરની દાળ કે માટીના પાત્રનું દાન કરવું લાભદાયી.
વૃશ્ચિક: વૃશ્ચિક રાશિના જાતકોને પોતાના કૌશલ્ય અને સાહસનો ફાયદો મળે. વ્યવસાયમાં પ્રગતિ થાય. મસૂરની દાળ કે માટીના પાત્રનું દાન કરવું લાભદાયી.
12/16
ધન: ધન રાશિના જાતકોને કૌટુંબિક બાબતોમાં વધુ ધ્યાન આપવું પડે, આર્થિક બાબતે મોટો નિર્ણય હોય તો તકેદારી રાખવી પડે. ખર્ચ પર કાબૂ રાખવો. બાધા કે ધાર્મિક સંકલ્પ/કાર્ય જલદી પૂર્ણ કરવા લાભદાયી.
ધન: ધન રાશિના જાતકોને કૌટુંબિક બાબતોમાં વધુ ધ્યાન આપવું પડે, આર્થિક બાબતે મોટો નિર્ણય હોય તો તકેદારી રાખવી પડે. ખર્ચ પર કાબૂ રાખવો. બાધા કે ધાર્મિક સંકલ્પ/કાર્ય જલદી પૂર્ણ કરવા લાભદાયી.
13/16
કર્ક: કર્ક રાશિના જાતકોને માનસિક ચિંતાઓ અને અન્ય સાથે મતભેદ થઈ શકે છે. લગ્નજીવનમાં મતભેદ દૂર કરવા. વિષ્ણુસહસ્ત્રનામ વાંચવુ લાભદાયી.
કર્ક: કર્ક રાશિના જાતકોને માનસિક ચિંતાઓ અને અન્ય સાથે મતભેદ થઈ શકે છે. લગ્નજીવનમાં મતભેદ દૂર કરવા. વિષ્ણુસહસ્ત્રનામ વાંચવુ લાભદાયી.
14/16
કન્યા: કન્યા રાશિના જાતકોને સંતાન સંબંધી બાબતોમાં વધુ ધ્યાન આપવું જરૂરી. થોડો સમય મન વ્યાકુળ રહી શકે. મોટું વિધ્ન હોય તો, વિદ્યા સંબંધી દાન કરવું. ધાર્મિક પુસ્તકો આપી શકાય.
કન્યા: કન્યા રાશિના જાતકોને સંતાન સંબંધી બાબતોમાં વધુ ધ્યાન આપવું જરૂરી. થોડો સમય મન વ્યાકુળ રહી શકે. મોટું વિધ્ન હોય તો, વિદ્યા સંબંધી દાન કરવું. ધાર્મિક પુસ્તકો આપી શકાય.
15/16
મીન: મીન રાશિના જાતકોને ઉપચય ભાવે ચંદ્ર રહેતાં નાણાકીય આવકના સ્રોત વધી શકે. મિત્રોને તમે મદદરૂપ થઇ શકો. ગુરુજનોના આશીર્વાદ ફળદાયી રહે.
મીન: મીન રાશિના જાતકોને ઉપચય ભાવે ચંદ્ર રહેતાં નાણાકીય આવકના સ્રોત વધી શકે. મિત્રોને તમે મદદરૂપ થઇ શકો. ગુરુજનોના આશીર્વાદ ફળદાયી રહે.
16/16
વૃષભ: વૃષભ રાશિના જાતકોને મંત્રસિધ્ધિ થઈ શકે, ધાર્મિક કાર્ય સબંધી લાભ થાય. મંદિરમાં વિશેષ પૂજા અને દર્શન કરવા જોઈએ. મંદિરની શુધ્ધિ-સફાઈ અચૂક કરવી.
વૃષભ: વૃષભ રાશિના જાતકોને મંત્રસિધ્ધિ થઈ શકે, ધાર્મિક કાર્ય સબંધી લાભ થાય. મંદિરમાં વિશેષ પૂજા અને દર્શન કરવા જોઈએ. મંદિરની શુધ્ધિ-સફાઈ અચૂક કરવી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Navpancham Rajyog 2026: 1 સપ્ટેમ્બરથી 3 રાશિઓની ચમકશે કિસ્મત, શનિ-ગુરુ આપશે બમ્પર ધન લાભ!
Navpancham Rajyog 2026: 1 સપ્ટેમ્બરથી 3 રાશિઓની ચમકશે કિસ્મત, શનિ-ગુરુ આપશે બમ્પર ધન લાભ!
Raksha Bandhan 2026: રક્ષાબંધન પર ભદ્રા, રાહુકાળ અને ચંદ્ર ગ્રહણ એક સાથે!,રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણો 
Raksha Bandhan 2026: રક્ષાબંધન પર ભદ્રા, રાહુકાળ અને ચંદ્ર ગ્રહણ એક સાથે!,રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણો 
Navpancham Rajyog 2026: 1 સપ્ટેમ્બરે શનિ-ગુરુનું મહા-મિલન બનાવશે નવપંચમ રાજયોગ, 3 રાશિઓની કિસ્મત ચમકશે
Navpancham Rajyog 2026: 1 સપ્ટેમ્બરે શનિ-ગુરુનું મહા-મિલન બનાવશે નવપંચમ રાજયોગ, 3 રાશિઓની કિસ્મત ચમકશે
2 સપ્ટેમ્બરે શુક્રનું તુલા રાશિમાં મહાગોચર, 4 રાશિઓનો શરુ થશે ગોલ્ડન પીરિયડ 
2 સપ્ટેમ્બરે શુક્રનું તુલા રાશિમાં મહાગોચર, 4 રાશિઓનો શરુ થશે ગોલ્ડન પીરિયડ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભૂતિયા વિદ્યાર્થી
Hun To Bolish : હું તો બોલીશ : રહસ્યમય પ્રલય
Hun To Bolish : હું તો બોલીશ : આ દંડ કોણ ભરશે?
Nepal Flash Flood: નેપાળમાં આવેલા પૂરમાં 18 ગુજરાતી લાપતા
Gujarat Weather : આગામી 5 દિવસ હળવા વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નેપાળમાં તબાહી વચ્ચે ભૂકંપના ઝટકા, પૂરમાં 389ના મોત, 1500થી લોકો ગુમ
નેપાળમાં તબાહી વચ્ચે ભૂકંપના ઝટકા, પૂરમાં 389ના મોત, 1500થી લોકો ગુમ
Nepal Flash Floods: જળપ્રલયથી નેપાળમાં 362 લોકોના મોત, ભોટેકોશી નદીમાં ફરી પૂરનો ખતરો 
Nepal Flash Floods: જળપ્રલયથી નેપાળમાં 362 લોકોના મોત, ભોટેકોશી નદીમાં ફરી પૂરનો ખતરો 
Rain Alert: દેશના 14 રાજ્યોમાં કાલે IMD નું ધોધમાર વરસાદનું એલર્ટ, વાવાઝોડાનો પણ ખતરો 
Rain Alert: દેશના 14 રાજ્યોમાં કાલે IMD નું ધોધમાર વરસાદનું એલર્ટ, વાવાઝોડાનો પણ ખતરો 
Hockey world cup: ભારતે રચ્યો ઈતિહાસ, જર્મનીને હરાવી તોડ્યો 52 વર્ષ જૂનો રેકોર્ડ 
Hockey world cup: ભારતે રચ્યો ઈતિહાસ, જર્મનીને હરાવી તોડ્યો 52 વર્ષ જૂનો રેકોર્ડ 
Nepal Floods: ચીનનું એલર્ટ- ખતરો હજુ ટળ્યો નથી, આગામી 3 દિવસ નેપાળ માટે ભારે
Nepal Floods: ચીનનું એલર્ટ- ખતરો હજુ ટળ્યો નથી, આગામી 3 દિવસ નેપાળ માટે ભારે
Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 288 ભારતીયો સંપર્ક વિહોણા, 21 લોકોનું રેસ્ક્યૂ - વિદેશ મંત્રાલય 
Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 288 ભારતીયો સંપર્ક વિહોણા, 21 લોકોનું રેસ્ક્યૂ - વિદેશ મંત્રાલય 
સોનલ દિનુષાએ ભારતના જડબામાંથી જીત છીનવી, 5માં દિવસે શ્રીલંકાએ કર્યો ચમત્કાર, બીજી ટેસ્ટ ડ્રો 
સોનલ દિનુષાએ ભારતના જડબામાંથી જીત છીનવી, 5માં દિવસે શ્રીલંકાએ કર્યો ચમત્કાર, બીજી ટેસ્ટ ડ્રો 
8th Pay Commission : 8માં પગાર પંચમાં 5 સભ્યોના હિસાબે નક્કી થશે પગાર! લેવલ-1 થી 5 સુધી કેટલો ફાયદો 
8th Pay Commission : 8માં પગાર પંચમાં 5 સભ્યોના હિસાબે નક્કી થશે પગાર! લેવલ-1 થી 5 સુધી કેટલો ફાયદો 
Embed widget