શોધખોળ કરો

CBSEની 10મા, 12માની 1 થી 15 જુલાઈ સુધી યોજાનારી પરીક્ષા રદ્દ, જાણો વિગત

આજે સુપ્રીમ કોર્ટમાં થયેલા સુનાવણી દરમિયાન બોર્ડે આ નિર્ણયની જાણકારી આપી હતી.

નવી દિલ્હીઃ સીબીએસઈ બોર્ડની 10મા અને 12માની બાકી રહેલી પરીક્ષા યોજવાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. મહારાષ્ટ્ર, દિલ્હી અને ઓડિશાએ પરીક્ષા યોજવા અંગે અસમર્થ હોવાનું સોગંદનામું દાખલ કર્યુ છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું, 10મા અને 12માની 1 થી 15 જુલાઈ સુધી યોજાનારી પરીક્ષાને કેન્સલ કરી દેવામાં આવી છે. આજે સુપ્રીમ કોર્ટમાં થયેલા સુનાવણી દરમિયાન બોર્ડે આ નિર્ણયની જાણકારી આપી હતી. હવે હવે કયા આધારે સ્ટુડન્ટ્સને માર્ક આપવામાં આવશે તથા રિઝલ્ટ તૈયાર કરશે તે પણ જણાવ્યું હતું. સીબીએસઈ અને કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલય તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પક્ષ રાખ્યો હતો. જ્યારે દિલ્હી, ઓડિશા, મહારાષ્ટ્ર સરકાર તરફથી પરીક્ષા ન યોજવાની અરજી પર વકીલ ઋષિ મલ્હોત્રાએ પક્ષ રાખ્યો હતો. બોર્ડે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, 12માના વિદ્યાર્થીઓને વિકલ્પ આપવામાં આવશે. તેમને સ્કૂલમાં થયેલા છેલ્લી ત્રણ પરીક્ષાના તેમના પરફોર્મન્સના આધારે અંક અપાશે. આ ઉપરાંત તેમને થોડા મહિના બાદ યોજાનારી ઈમ્પ્રૂવમેન્ટ પરીક્ષામાં સામેલ થવાનો વિકલ્પ પણ અપાશે. સ્ટુડન્ટ ઈચ્છે તો ઈમ્પ્રૂવમેન્ટ એક્ઝામ આપીને પોતાનો સ્કોર સુધારી શકશે.
આ પહેલા બાકી રહેલી સીબીએસઈ બોર્ડની પરીક્ષાને લઈ કેટલાક લોકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. મંગળવારે તેના પર સુનાવણી થઈ ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 25 જૂન બપોરે 2 વાગ્યા સુધીમાં અંતિમ નિર્ણય જાહેર કરાશે.
સીબીએસઈની બાકી રહેલી પરીક્ષામાં દેશભરમાં 31 લાખથી વધારે વિદ્યાર્થીઓ સામેલ થવાના હતા. સીબીએસઈ દ્વારા બાકી રહેલી પરીક્ષા કેન્સલ કરી દેવામાં આવી છે, જેની સીધી અસર કેન્દ્રીય યુનિવર્સિટીની પ્રવેશ પ્રકિયાની સાથે JEE મેન અને NEET 2020 સહિત રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષા પર પણ પડશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી બેઠક, રશિયન રાષ્ટ્રપતિએ રાખી આ શરત
અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી બેઠક, રશિયન રાષ્ટ્રપતિએ રાખી આ શરત
Janmashtami 2025: નિર્જળા કે ફલાહાર કેવીરીતે કરવો જન્માષ્ટમીનો ઉપવાસ, ભૂલથી ઉપવાસ તૂટી જાય તો શું કરવું
Janmashtami 2025: નિર્જળા કે ફલાહાર કેવીરીતે કરવો જન્માષ્ટમીનો ઉપવાસ, ભૂલથી ઉપવાસ તૂટી જાય તો શું કરવું
Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
Advertisement

વિડિઓઝ

Independence Day at Sea : પોરબંદરના દરિયામાં આન-બાન-શાન સાથે લહેરાયો તિરંગો, જુઓ અહેવાલ
Gujarat Politics : ગુજરાતનું રાજકારણ ફરી ગરમાયું, કોંગ્રેસના આરોપ પર ભાજપનો વળતો પ્રહાર
Gujarat Rain Data : આજે ગુજરાતના 55 તાલુકામાં પડ્યો વરસાદ, જુઓ ક્યાં કેટલો નોંધાયો વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : ફાસ્ટેગ આજથી કેટલું સસ્તું?
Hun To Bolish : હું તો બોલીશ : મોટાપાથી આઝાદી ક્યારે?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી બેઠક, રશિયન રાષ્ટ્રપતિએ રાખી આ શરત
અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી બેઠક, રશિયન રાષ્ટ્રપતિએ રાખી આ શરત
Janmashtami 2025: નિર્જળા કે ફલાહાર કેવીરીતે કરવો જન્માષ્ટમીનો ઉપવાસ, ભૂલથી ઉપવાસ તૂટી જાય તો શું કરવું
Janmashtami 2025: નિર્જળા કે ફલાહાર કેવીરીતે કરવો જન્માષ્ટમીનો ઉપવાસ, ભૂલથી ઉપવાસ તૂટી જાય તો શું કરવું
Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
IPL 2025માં શાનદાર પ્રદર્શન છતાં એશિયા કપમાં નહીં મળે સ્થાન? આ 5 ખેલાડીઓ પર મોટો ખતરો
IPL 2025માં શાનદાર પ્રદર્શન છતાં એશિયા કપમાં નહીં મળે સ્થાન? આ 5 ખેલાડીઓ પર મોટો ખતરો
શું સ્ટેટ હાઈવે માટે હવે અલગથી લેવું પડશે ફાસ્ટેગ, ત્યાં કેવી રીતે ચૂકવવો પડશે ટોલ ટેક્સ?
શું સ્ટેટ હાઈવે માટે હવે અલગથી લેવું પડશે ફાસ્ટેગ, ત્યાં કેવી રીતે ચૂકવવો પડશે ટોલ ટેક્સ?
શું તમે પણ Swiggyથી મંગાવો છે જમવાનું? હવે દરેક ઓર્ડર પર કંપની વસૂલશે આટલો ચાર્જ
શું તમે પણ Swiggyથી મંગાવો છે જમવાનું? હવે દરેક ઓર્ડર પર કંપની વસૂલશે આટલો ચાર્જ
હવે જેલમાં રહેલા કેદીઓના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારનો મોટો નિર્ણય,
હવે જેલમાં રહેલા કેદીઓના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારનો મોટો નિર્ણય,"વિકાસદીપ" યોજનાથી બદલાશે જીવન
Embed widget