શોધખોળ કરો

CUET: કૉમન યુનિવર્સિટી એંટ્રેંસ ટેસ્ટ માટે 2 થી 30 એપ્રિલ સુધી ભરી શકાશે ફોર્મ, નોટિફિકેશન થયું જાહેર

વિદ્યાર્થીઓએ શૈક્ષણિક સત્ર 2022-23 માટે દેશભરની તમામ કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે એક જ ફોર્મ ભરવાનું રહેશે.

National Testing Agency: ધોરણ 12 પછી અંડરગ્રેજ્યુએટ એટલે કે UG કોર્સમાં પ્રવેશ માટે હવે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET) આપવી પડશે. જેના માટે 2 એપ્રિલથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જણાવાયું છે કે 2 એપ્રિલથી 30 એપ્રિલ સુધી વિદ્યાર્થીઓ NTAની વેબસાઈટ પર જઈને આ પ્રવેશ પરીક્ષા માટે ફોર્મ ભરી શકશે. વિદ્યાર્થીઓએ શૈક્ષણિક સત્ર 2022-23 માટે દેશભરની તમામ કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે એક જ ફોર્મ ભરવાનું રહેશે.

NTA દ્વારા માહિતી આપવામાં આવી

NTA દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ એક કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ હશે જેમાં દિલ્હી યુનિવર્સિટી, JNU, જામિયા મિલિયા ઇસ્લામિયા, BHU, હૈદરાબાદ યુનિવર્સિટી, સિક્કિમ યુનિવર્સિટી, મિઝોરમ યુનિવર્સિટી સહિત દેશભરની 45 કેન્દ્રીય યુનિવર્સિટી સામેલ છે. જેમાં વિદ્યાર્થીઓ આ ટેસ્ટ આપ્યા બાદ પ્રવેશ મેળવી શકશે. દેશભરની તમામ વિવિધ કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેવા માટે વિદ્યાર્થીઓને સમાન ફોર્મ ભરવાની સુવિધા આપવામાં આવી રહી છે.

વિદ્યાર્થીઓ 2 એપ્રિલથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ ફોર્મ 30 એપ્રિલ સુધી ભરી શકાશે. જો કે એન્ટ્રન્સ ટેસ્ટ ક્યારે લેવામાં આવશે તે અંગે માહિતી આપવામાં આવી નથી, પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે CUET એન્ટ્રન્સ ટેસ્ટ જુલાઈના પ્રથમ સપ્તાહમાં લેવામાં આવી શકે છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) દ્વારા આ અંગેનું નોટિફિકેશન પણ ટૂંક સમયમાં જારી કરવામાં આવશે.

કયો અભ્યાસક્રમ હશે

યુજીસી દ્વારા કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ તેમની બોર્ડ પરીક્ષાના પરિણામ પહેલા ફોર્મ ભરી શકે છે. આ સાથે વિદ્યાર્થીઓએ એન્ટ્રન્સ ટેસ્ટને લઈને ગભરાવાની જરૂર નથી કારણ કે તેમાં જે સિલેબસ હશે તે શ્રેષ્ઠ NCERT હશે. જે વિદ્યાર્થીઓને ધોરણ 12માં ભણાવવામાં આવ્યા છે તેઓ આ પ્રવેશ પરીક્ષામાં ભાગ લેશે. આ ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓ કોઈપણ યુનિવર્સિટીઓ તેમજ અભ્યાસક્રમો માટે અરજી કરી શકે છે. જો વિદ્યાર્થીઓ એન્ટ્રન્સ ટેસ્ટ પછી લાયક ઠરે છે, તો તેઓને તેમના ઇચ્છિત અભ્યાસક્રમ અને યુનિવર્સિટીમાં પ્રવેશ મળશે. આ પ્રવેશ પરીક્ષા બહુવિધ પસંદગીના પ્રશ્નોના આધારે પૂછવામાં આવશે અને તે કમ્પ્યુટર આધારિત પરીક્ષા હશે. ખોટા જવાબ માટે નેગેટિવ માર્કિંગ પણ હશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget