શોધખોળ કરો

Coronavirus: આ કોલેજમા 40 વિદ્યાર્થીનો કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ, જાણો વિગત

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11,610 નવા કેસ નોંધાયા છે અને 100 લોકોના મોત થયા છે.

બેંગ્લુરુઃ દેશમાં કોરોનાનું સંક્રમણ હાલ કાબુમાં આવી રહ્યું છે. રસીકરણ શરૂ થયા બાદ કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કોરોનાનો ખતરો ઓછો થયા બાદ દેશના ઘણા રાજ્યોમાં શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયું છે. સ્કૂલ-કોલેજોને સરકારની એસઓપી અંતર્ગત શરૂ કરવામાં આવ્યા છે. આ દરમિયાન બેંગ્લુરુની એક નર્સિંગ કોલેજમાં 40 વિર્દ્યાર્થીઓનો કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો હતો. બેંગ્લુરુના મ્યુનિસિપલ કમિશ્નર એન મંજુનાથ પ્રસાદે જણાવ્યું, મંજુશ્રી નર્સિંગ કોલેજમાં ભણતા 210 વિદ્યાર્થીઓમાંથી 40નો કોરોના પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેમને ક્વોરન્ટાઈન કરી દેવાયા હતા અને કોલેજ કેમ્પસને સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું. આ સિવાય બોમન્નાહલીના એસએનએન રાજ લેકવ્યૂ એપાર્ટમેન્ટમાં 103 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ લોકોએ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. 103 પૈકી 96 લોકો 60થી વધુની ઉંમરના છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11,610 નવા કેસ નોંધાયા છે અને 100 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,09,37,320 પર પહોંચી છે. જેમાંથી 1,06,44,858 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,55,913 થયો છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 1,36,549 છે. દેશમાં અત્યાર સુધીમાં 89,99,320 લોકોને રસી આપવામાં આવી છે. Noida:  શરીરસુખ માણવા ઈચ્છુકને મોકલવામાં આવતો છોકરીઓનો ફોટો, રૂમની હાલત જોઈ પોલીસ પણ ચોંકી ગઈ IPL 2021: હરાજીના એક દિવસ પહેલા જ મેક્સવેલે કાઢી રોન, કહ્યું- આ ટીમ.....

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: રૂપાલાએ ફોર્મ પાછું ન ખેંચતા ક્ષત્રિય સમાજનો હુંકાર, ઓપરેશન ભાજપની શરુઆત, મત એ જ શસ્ત્રનો આપ્યો નારો
Ahmedabad: રૂપાલાએ ફોર્મ પાછું ન ખેંચતા ક્ષત્રિય સમાજનો હુંકાર, ઓપરેશન ભાજપની શરુઆત, મત એ જ શસ્ત્રનો આપ્યો નારો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCA સેમ-4 નું પેપર લીક થયાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ
ફરી પેપર ફૂટ્યું, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCA સેમ-4 નું પેપર લીક થયાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ
GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખી, જાણો શું આપ્યું કારણ
GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખી, જાણો શું આપ્યું કારણ
Manipur Polling Booth Firing: મણિપુરમાં ચાલું મતદાને ફાયરિંગ કરવામાં આવતા મતદારોમાં મચી નાસભાગ,EVMમાં તોડફોડ
Manipur Polling Booth Firing: મણિપુરમાં ચાલું મતદાને ફાયરિંગ કરવામાં આવતા મતદારોમાં મચી નાસભાગ,EVMમાં તોડફોડ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat Politics : AAP સાથે છેડો ફાડ્યાં બાદ અલ્પેશ કથીરિયા જુઓ ક્યાં જોડાયાGujarat Weather Update | અકારા તાપને લઈને શાળાના સમયમાં ફેરફાર કરાયોLok Sabha Elections | નવસારીના કોંગ્રેસ ઉમેદવાર નૈષધ દેસાઈએ ફોર્મ ભરતા પહેલા શું કહ્યું?Lok Sabha Election 2024: પોરબંદરના કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ સોશલ મીડિયાના માધ્યમથી પ્રચારને તેજ બનાવ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: રૂપાલાએ ફોર્મ પાછું ન ખેંચતા ક્ષત્રિય સમાજનો હુંકાર, ઓપરેશન ભાજપની શરુઆત, મત એ જ શસ્ત્રનો આપ્યો નારો
Ahmedabad: રૂપાલાએ ફોર્મ પાછું ન ખેંચતા ક્ષત્રિય સમાજનો હુંકાર, ઓપરેશન ભાજપની શરુઆત, મત એ જ શસ્ત્રનો આપ્યો નારો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCA સેમ-4 નું પેપર લીક થયાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ
ફરી પેપર ફૂટ્યું, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCA સેમ-4 નું પેપર લીક થયાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ
GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખી, જાણો શું આપ્યું કારણ
GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખી, જાણો શું આપ્યું કારણ
Manipur Polling Booth Firing: મણિપુરમાં ચાલું મતદાને ફાયરિંગ કરવામાં આવતા મતદારોમાં મચી નાસભાગ,EVMમાં તોડફોડ
Manipur Polling Booth Firing: મણિપુરમાં ચાલું મતદાને ફાયરિંગ કરવામાં આવતા મતદારોમાં મચી નાસભાગ,EVMમાં તોડફોડ
કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ ચૂંટણી માટે મતદારો પાસે રૂપિયા માગ્યા, કહ્યું - મારી પાસે પુરતું ફંડ નથી એટલ દસ-દસ રૂપિયા માંગુ છું
કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ ચૂંટણી માટે મતદારો પાસે રૂપિયા માગ્યા, કહ્યું - મારી પાસે પુરતું ફંડ નથી એટલ દસ-દસ રૂપિયા માંગુ છું
Lifestyle: સમગ્ર વિશ્વમાં હૃદયની બીમારીથી મરી રહ્યા છે સૌથી વધુ લોકો, કારણ છે બેડ કોલેસ્ટ્રોલ
Lifestyle: સમગ્ર વિશ્વમાં હૃદયની બીમારીથી મરી રહ્યા છે સૌથી વધુ લોકો, કારણ છે બેડ કોલેસ્ટ્રોલ
5 કરોડ વર્ષ પહેલા કચ્છમાં જોવા મળ્યો હતો 'વાસુકી' નાગ, જાણો વિશ્વના સૌથી લાંબા સાપની રોચક હિસ્ટ્રી?
5 કરોડ વર્ષ પહેલા કચ્છમાં જોવા મળ્યો હતો 'વાસુકી' નાગ, જાણો વિશ્વના સૌથી લાંબા સાપની રોચક હિસ્ટ્રી?
Gir somnath: વેરાવળમાં 200 લોકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલમાં બેડ ખૂટતા ગામમાં જ આપવી પડી સારવાર
Gir somnath: વેરાવળમાં 200 લોકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલમાં બેડ ખૂટતા ગામમાં જ આપવી પડી સારવાર
Embed widget