શોધખોળ કરો

UGC Neet Exam Postponed: ચક્રવાત ‘જવાદ’ના કારણે કેટલાક સેન્ટરો પર રદ્દ થઈ UGC NEET Exam, નવી તારીખ થશે જાહેર

UGC Neet Exam: ચક્રવાત જવાદને જોતાં આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં કેટલાક સેન્ટરો પર આયોજિત પરીક્ષા હાલ ટાળવામાં આવી છે.

UGC Neet Exam:  યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા આયોજિત નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (UGC-NET) અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેન ટ્રેડ (IIFT) એન્ટ્રન્સ એક્ઝામ રવિવારે ઓડિશા, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના કેટલાક કેન્દ્રોમાં ચક્રવાત 'જાવાદ'ને કારણે મોકૂફ રાખવામાં આવી છે.   નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ શુક્રવારે એક નોટિસમાં જણાવ્યું હતું કે UGC-NET 2020, જૂન 2021 ની પરીક્ષાનું શેડ્યૂલ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ, ઓડિશાના પુરી, ભુવનેશ્વર, કટક, ગંજમ જિલ્લાના બેરહમપુર અને રાયગઢ જિલ્લાના ગુનુપુર કેન્દ્રો માટે ફરીથી શેડ્યૂલ કરવામાં  આવશે.

આ કેન્દ્રો પર પરીક્ષા મોકૂફ રાખવામાં આવી

NTA એ જણાવ્યું કે પશ્ચિમ બંગાળમાં કોલકાતા અને દુર્ગાપુરમાં IIFT ના MBA (ઇન્ટરનેશનલ બિઝનેસ) કોર્સ માટેની પ્રવેશ પરીક્ષા; ઓડિશામાં ભુવનેશ્વર, કટક અને સંબલપુર અને આંધ્રપ્રદેશના વિજયવાડા અને વિશાખાપટ્ટનમ કેન્દ્રો પર મુલતવી રાખવામાં આવી છે. એજન્સીએ જણાવ્યું હતું કે જે ઉમેદવારોની પરીક્ષા ઉપરોક્ત શહેરોના પરીક્ષા કેન્દ્રોમાં યોજાવાની હતી, તેવા ઉમેદવારોની પરીક્ષાની તારીખ પછીથી જાહેર કરવામાં આવશે.

આ શહેરોમાં નથી થઈ રદ

જવાદથી પ્રભાવિત ઉપરોક્ત શહેરોમાં જ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે, જ્યારે ઓડિશા, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોના અન્ય તમામ શહેરોમાં પરીક્ષા સમયપત્રક મુજબ લેવામાં આવશે. જશે NTA એ કહ્યું કે ઉમેદવારો નવીનતમ અપડેટ્સ માટે એજન્સીની વેબસાઇટની મુલાકાત લઈ કે છે અને કોઈપણ પ્રશ્નો માટે હેલ્પડેસ્ક કે ઇમેઇલથી સંપર્ક કરી શકો છો.

આ પણ વાંચોઃ બોર્ડની પરીક્ષમાં સફળતા મેળવવા આ રીતે કરો પ્રેક્ટિસ

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget