શોધખોળ કરો

JEECUP Result 2024: આજે જાહેર થઈ શકે છે યુપી પોલિટેકનિક પ્રવેશ પરીક્ષાનું પરિણામ, રીલીઝ થયા પછી આરીતે તપાસી શકશો

UP Polytechnic Result 2024: યુપી પોલિટેકનિકની પ્રવેશ પરીક્ષાનું પરિણામ આજે જાહેર થઈ શકે છે. રિલીઝ થયા પછી, જાણો કઈ વેબસાઈટ પરથી અને તેને કેવી રીતે ચેક કરવું તે.

JEECUP Result 2024 May Release Today: સંયુક્ત પ્રવેશ પરીક્ષા પરિષદ ઉત્તર પ્રદેશ આજે સંયુક્ત પ્રવેશ પરીક્ષા પોલિટેકનિક પ્રવેશ પરીક્ષા 2024 નું પરિણામ જાહેર કરી શકે છે. જે પણ ઉમેદવારો આ વર્ષની JEECUP પરીક્ષામાં હાજર થયા છે તેઓ પરિણામ રિલિઝ થયા પછી તેની યોગ્ય વેબસાઇટની મુલાકાત લઈને પરિણામ ચકાસી શકે છે. આ કરવા માટે, સત્તાવાર વેબસાઇટનું સરનામું છે – jeecupadmissions.nic.in. પરીક્ષા સંબંધિત અન્ય વિગતો પણ અહીંથી જાણી શકાશે.

પરિણામ જાહેર થયા બાદ તેને કેવીરીતે ચકાશવું 


જાહેર થયા પછી યુપી પોલિટેકનિક પ્રવેશ પરીક્ષાના પરિણામો તપાસવા માટે, સૌ પ્રથમ તમારે તેની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. આ કરવા માટે વેબસાઇટનું સરનામું jeecupadmissions.nic.in છે.
અહીં તમે JEECUP પરિણામ 2024 નામની લિંક જોશો. જ્યારે પરિણામ જાહેર થશે ત્યારે તે જોવા મળશે થશે.
આ લિંક પર ક્લિક કરો, આમ કરવાથી એક નવું પેજ ખુલશે જેના પર તમારે તમારી વિગતો દાખલ કરવાની રહેશે જેમ કે એપ્લિકેશન નંબર, જન્મ તારીખ અને પાસવર્ડ વગેરે.
વિગતો યોગ્ય રીતે દાખલ કરો અને સબમિટ બટન દબાવો.
આ કર્યા પછી, તમારી યુપી પોલિટેકનિક પ્રવેશ પરીક્ષાનું સ્કોરકાર્ડ કમ્પ્યુટર સ્ક્રીન પર દેખાશે.
અહીંથી, તમારું પરિણામ કેવું રહ્યું છે તે તપાસો અને જો તમે ઇચ્છો, તો તમે તમારા સ્કોરકાર્ડની પ્રિન્ટ પણ લઈ શકો છો.
આ ભવિષ્યમાં તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

આ વિગતોને જરૂર તપાસો
પરિણામની પ્રિન્ટ લીધા પછી, ઉમેદવારે કાળજીપૂર્વક તપાસ કરવી જોઈએ કે તેની બધી વિગતો તેમાં યોગ્ય રીતે આપવામાં આવી છે કે નહીં. જેમ કે ઉમેદવારનું નામ, તેનો ફોટોગ્રાફ, સહી, જાતિ, તેણે કેટલા માર્કસ મેળવ્યા છે, UPJEE પરીક્ષાનો અરજી નંબર અને પરીક્ષાની લાયકાતની સ્થિતિ. જો તમને કોઈ સમસ્યા હોય, તો સમયસર તેના યોગ્ય કાઉન્સિલનો સંપર્ક કરો.

આ પછી કાઉન્સેલિંગ થશે
યુપી પોલીટેકનિક પ્રવેશ પરીક્ષાના પરિણામો જાહેર થયા બાદ કાઉન્સેલિંગનું આયોજન કરવામાં આવશે. ઉમેદવારને તેના રેન્કના આધારે કોલેજ ફાળવવામાં આવશે. આ પરીક્ષાનું પરિણામ ઓનલાઈન જ જાહેર કરવામાં આવશે. ઉમેદવારને આ અંગેની માહિતી અન્ય કોઈપણ માધ્યમથી મળશે નહીં જેની ખાશ નોંધ લેવી. 

આ તરીખોએ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. 
ઉત્તર પ્રદેશ સંયુક્ત પ્રવેશ પરીક્ષાની આન્સર કી 21 જૂને બહાર પાડવામાં આવી હતી. આ અંગે ઉમેદવારો પાસેથી વાંધા મંગાવવામાં આવ્યા હતા. યુપી પોલિટેકનિક પરીક્ષા 13 જૂન અને 20 જૂન વચ્ચે રાજ્યના વિવિધ કેન્દ્રો પર લેવામાં આવી હતી. પરીક્ષામાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ ભાગ લીધો હતો અને હવે આ પરીક્ષાનું પરિણામ જાહેર થવાનું છે. નવીનતમ અપડેટ્સ માટે સમયાંતરે વેબસાઇટની મુલાકાત લેતા રહો.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget