શોધખોળ કરો

સરકારે 1817 જગ્યાઓ માટે બહાર પાડેલી આ મોટી ભરતી અચાનક કરી રદ્દ, ક્યારે ભરાયા હતા ફોર્મ, જાણો અહીં............

આ પહેલા ટીયર I પરીક્ષાને એપ્રિલ 2021 માં COVID-19 મહામારીના કારણે સ્થગિત કરી દેવામાં આવી હતી,

નવી દિલ્હીઃ સરકારી ભરતીમાં તૈયારી કરીને મોટુ પદ મેળવવા માંગતા ઉમેદવારોને વધુ એક મોટો ફટકો પડ્યો છે, જે ઉમેદવારોએ ડીઆરડીઓ CEPTAM MTS ભરતી 2019 માટે અરજી ફોર્મ ભર્યા હતા, તે ઉમેદવારો માટે એક ખરાબ સમાચાર છે. રક્ષા અનુસંધાન તથા વિકાસ સંગઠન એટલે કે ડીઆરડીઓ - DRDO CEPTAM MTS ભરતી 2019 ને રદ્દ કરી દેવામા આવી છે. પરંતુ ડીઆરડીઓ દ્વારા હજુ સુધી ભરતી પ્રક્રિયાને રદ્દ કરવાના કારણનો ખુલાસો નથી કર્યો. ઉમેદવાર રક્ષા અનુસંધાન તથા વિકાસ સંગઠનની અધિકારીક સાઇટ drdo.gov.in પર સત્તાવાર નૉટિસ જોઇ શકે છે. 

નૉટિસમાં કહેવામાં આવ્યુ હતુ કે રક્ષા અનુસંધાન તથા વિકાસ સંગઠન પ્રવેશ પરીક્ષા 2019-20 / એમટીએસ (મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ) જાહેરાત અંતર્ગત ભરતીની આગળની પ્રક્રિયા રોજગાર સમાચાર તારીખ 21-27 ડિસેમ્બર 2019 એ રદ્દ કરી દેવામાં આવી છે. આ પહેલા ટીયર I પરીક્ષાને એપ્રિલ 2021 માં COVID-19 મહામારીના કારણે સ્થગિત કરી દેવામાં આવી હતી, ત્યારે એવુ કહેવામાં આવ્યુ હતુ કે નવી પરીક્ષા તારીખ વિશે સમય સમય પર સૂચિત કરવામાં આવશે, જે હાલની પરિસ્થિતિઓ અને સમય સમય પર જાહેર કરવામાં આવેલી સરકારી દિશા નિર્દેશોને આધીન COVID-19 મહામારીથી નિપટવાના સંબંધમાં છે. જોકે નવી પરીક્ષા તારીખ જાહેર ન હતી કરવામાં આવી. 

ક્યારે માંગવામાં આવી હતી અરજીઓ - 
આ ભરતી માટે અરજી પ્રક્રિયા 23 ડિસેમ્બર 2019એ શરૂ થઇ હતી, જોકે 23 જાન્યુઆરી 2020 એ સમાપ્ત થઇ હતી. 

આટલા પદો માટે હતી જગ્યા - 
આ ભરતી અભિયાન અંતર્ગત રક્ષા અનુસંધાન તથા વિકાસ સંગઠન - ડીઆરડીઓમાં 1817 મલ્ટી ટાસ્કિંગ સ્ટાફના પદોને ભરવાના હતા 

આ રીતે થવાની હતી પસંદગી -
પસંદગી પ્રક્રિયામાં ટિયર I અને ટિયર II પરીક્ષા સામેલ હતી. વધુ સંબંધિત માહિતી માટે ઉમેદવાર રક્ષા અનુસંધાન તથા વિકાસ સંગઠનની અધિકારીક સાઇટ જોઇ શકે છે. 

 

આ પણ વાંચો......... 

Home Loan લેવા પર ટેક્સમાં થાય છે મોટી બચત, જાણો ટેક્સ ડિડક્શના તમામ નિયમ

ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ખાઇને સરળતાથી ઉતારો વજન, જાણો

Black foods : કાળા રંગના આ ફૂડને ડાયટમાં કરો સામેલ, હંમેશા હેલ્ધી રહેશો

Summer 2022 : ગરમીએ તોડ્યો 122 વર્ષનો રેકોર્ડ, જાણો ક્યાં નોંધાયું સૌથી વધુ તાપમાન

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Advertisement

વિડિઓઝ

PM Modi Speech: રામ મંદિરમાં ધ્વજારોહાણ બાદ PM મોદીનું મોટું એલાન
Ram Mandir Dhwajarohan: PM મોદી અને મોહન ભાગવતે રામ મંદિરના શિખરે કેસરિયો ધ્વજ ફરકાવ્યો
SIR IN Gujarat: SIRની કામગીરીને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ચૂંટણી આયોગને રજૂઆત
Jignesh Mevani : મેવાણીએ હર્ષ સંઘવીને શું કરી ચેલેન્જ? જુઓ અહેવાલ
Protest Against Jignesh Mevani In Gujarat : ગુજરાતમાં મેવાણી સામે આક્રોશ, રાજીનામાની ઉઠી માંગ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
Embed widget