શોધખોળ કરો

NCERT Panel: હવે બાળકો ભણશે મહાભારત- રામાયણના પાઠ, NCERT પેનલે કરી ભલામણ

NCERT Panel:ધોરણ 7 થી 12 ના વિદ્યાર્થીઓને રામાયણ અને મહાભારત શીખવવું મહત્વપૂર્ણ છે

NCERT Panel: નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ સામાજિક વિજ્ઞાનના શાળા અભ્યાસક્રમમાં સંશોધિત કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી હતી. સમિતિએ પાઠ્ય પુસ્તકોમાં રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યોનો સમાવેશ કરવાની અને શાળાઓમાં વર્ગખંડોની દિવાલો પર બંધારણની પ્રસ્તાવના લખવાની ભલામણ કરી છે. સમિતિના અધ્યક્ષ સીઆઈ ઈસ્સાકે મંગળવારે (21 નવેમ્બર) આ માહિતી આપી હતી.

ઈસ્સાકે ભારપૂર્વક જણાવ્યું હતું કે ધોરણ 7 થી 12 ના વિદ્યાર્થીઓને રામાયણ અને મહાભારત શીખવવું મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું, "સમિતિએ સામાજિક વિજ્ઞાનના અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યો શીખવવા પર ભાર મૂક્યો છે. અમારું માનવું છે કે કિશોરાવસ્થા દરમિયાન વિદ્યાર્થીમાં આત્મસન્માન, દેશભક્તિ અને પોતાના રાષ્ટ્ર માટે ગૌરવનો વિકાસ થાય છે."

'વિદ્યાર્થીઓમાં દેશભક્તિનો અભાવ'

ઈસ્સાકે કહ્યું કે દેશભક્તિના અભાવને કારણે દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ દેશ છોડીને અન્ય દેશોની નાગરિકતા લે છે. તેથી તેમના માટે તેમના મૂળને સમજવું અને તેમના દેશ અને તેમની સંસ્કૃતિ માટે પ્રેમ કેળવવો મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે હાલમાં કેટલાક શિક્ષણ બોર્ડ વિદ્યાર્થીઓને રામાયણ શીખવે છે, પરંતુ તેઓ તેને એક દંતકથા તરીકે શીખવે છે. જો આ મહાકાવ્યો વિદ્યાર્થીઓને શીખવવામાં ન આવે તો શિક્ષણ પ્રણાલીનો ઉદેશ્ય નથી અને રાષ્ટ્રની સેવા થશે નહીં.

અગાઉ તેમણે કહ્યું હતું કે પેનલે ધોરણ 3 થી 12 સુધીના પાઠ્યપુસ્તકોમાં પ્રાચીન ઈતિહાસને બદલે 'શાસ્ત્રીય ઇતિહાસ'નો સમાવેશ કરવાની અને 'ઇન્ડિયા'નું નામ બદલીને 'ભારત' કરવાની ભલામણ પણ કરી હતી.

NSTC પુસ્તકોને અંતિમ સ્વરૂપ આપવા અંગે વિચારણા કરશે

ગયા વર્ષે રચાયેલી સાત સભ્યોની સમિતિએ સામાજિક વિજ્ઞાન અભ્યાસક્રમ માટે ઘણી ભલામણો કરી છે. આ ભલામણો નવા NCERT પુસ્તકો માટે મહત્વપૂર્ણ સૂચનાત્મક દસ્તાવેજો છે. વર્ગો માટેના અભ્યાસક્રમ, પુસ્તકો અને શીખવાની સામગ્રીને અંતિમ સ્વરૂપ આપવા માટે જૂલાઈમાં 19-સભ્યોની નેશનલ સિલેબસ એન્ડ ટીચિંગ લર્નિંગ મટિરિયલ કમિટી (NSTC) દ્વારા સમિતિની ભલામણો પર વિચારણા કરવામાં આવે તેવી શક્યતા છે.

આ મામલે NCERT એટલે કે રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદની પેનલે આ બંને કથાઓને શાળાના પુસ્તકોમાં સામેલ કરવા ભલામણ કરી છે. શાળાના વિદ્યાર્થીઓને મહાભારત-રામાયણ ભણાવવા NCERTએ સોશિયલ સાયન્સના શાળા અભ્યાસક્રમમાં સુધારો કરવા એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી હતી. આ ઉપરાંત પેનલે સ્કૂલની દિવાલો પર બંધારણની પ્રસ્તાવના લખવાની પણ ભલામણ કરી છે. આ સમિતિના અધ્યક્ષ સી.આઈ. ઈસ્સાકે ભારપૂર્વક કહ્યું કે ધો.7થી 12ના વિદ્યાર્થીઓને રામાયણ અને મહાભારત ભણાવવા જરૂરી છે. સમિતિએ સામાજિક વિજ્ઞાન અભ્યાસક્રમમાં રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્ય ભણાવવા પર ભાર મૂક્યો છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Protest: 'ખેડૂતોનું દેવું માફ કરો', - દ્વારકામાં કોંગ્રેસે ખેડૂત આક્રોશ સભા યોજી સરકારની મરેલી આત્માને અર્પિત કરી શ્રદ્ધાંજલિ
Protest: 'ખેડૂતોનું દેવું માફ કરો', - દ્વારકામાં કોંગ્રેસે ખેડૂત આક્રોશ સભા યોજી સરકારની મરેલી આત્માને અર્પિત કરી શ્રદ્ધાંજલિ
Gujarat Rain: આજે 10 જિલ્લામાં વરસાદની આગાહી, ઉત્તર-મધ્ય ગુજરાતમાં ધૂમ્મસભર્યું વાતાવરણ
Gujarat Rain: આજે 10 જિલ્લામાં વરસાદની આગાહી, ઉત્તર-મધ્ય ગુજરાતમાં ધૂમ્મસભર્યું વાતાવરણ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
IND vs AUS 3rd T20 Live: અર્શદીપનો કહેર, ટ્રેવિસ હેડ બાદ જૉશ ઇગ્લિંશને પેવેલિયન મોકલ્યો
IND vs AUS 3rd T20 Live: અર્શદીપનો કહેર, ટ્રેવિસ હેડ બાદ જૉશ ઇગ્લિંશને પેવેલિયન મોકલ્યો
Advertisement

વિડિઓઝ

Praful Pansheriya : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની અધ્યક્ષતામાં યોજાઈ આરોગ્ય વિભાગની બેઠક
Relief Package Gujarat: રાજ્ય સરકાર ટુંક સમયમાં ખેડૂતો માટે જાહેર કરશે પેકેજ, CMએ આપ્યા સંકેત
Dwarka Protest News: માવઠાના માર સામે દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિનો વિરોધ
Dahod Police : દાહોદમાં વેપારીઓને નિશાન બનાવતી મહિલા ગેગની પોલીસે ધરપકડ
Kutch News: કચ્છમાં ગુલ્લીબાજ તલાટીઓ સામે  થઈ કાર્યવાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Protest: 'ખેડૂતોનું દેવું માફ કરો', - દ્વારકામાં કોંગ્રેસે ખેડૂત આક્રોશ સભા યોજી સરકારની મરેલી આત્માને અર્પિત કરી શ્રદ્ધાંજલિ
Protest: 'ખેડૂતોનું દેવું માફ કરો', - દ્વારકામાં કોંગ્રેસે ખેડૂત આક્રોશ સભા યોજી સરકારની મરેલી આત્માને અર્પિત કરી શ્રદ્ધાંજલિ
Gujarat Rain: આજે 10 જિલ્લામાં વરસાદની આગાહી, ઉત્તર-મધ્ય ગુજરાતમાં ધૂમ્મસભર્યું વાતાવરણ
Gujarat Rain: આજે 10 જિલ્લામાં વરસાદની આગાહી, ઉત્તર-મધ્ય ગુજરાતમાં ધૂમ્મસભર્યું વાતાવરણ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
IND vs AUS 3rd T20 Live: અર્શદીપનો કહેર, ટ્રેવિસ હેડ બાદ જૉશ ઇગ્લિંશને પેવેલિયન મોકલ્યો
IND vs AUS 3rd T20 Live: અર્શદીપનો કહેર, ટ્રેવિસ હેડ બાદ જૉશ ઇગ્લિંશને પેવેલિયન મોકલ્યો
Bihar Election: 'દિલ્હીમાં બેસીને ગણતરી કરનારા લોકો આવીને જુએ હવાની દિશા શું છે', આરાની રેલીમાં બોલ્યા PM મોદી
Bihar Election: 'દિલ્હીમાં બેસીને ગણતરી કરનારા લોકો આવીને જુએ હવાની દિશા શું છે', આરાની રેલીમાં બોલ્યા PM મોદી
Rain Forecast: આગામી 24 કલાકમાં રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, એલર્ટ જાહેર
Rain Forecast: આગામી 24 કલાકમાં રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, એલર્ટ જાહેર
દુલારચંદ મર્ડર કેસમાં મોટી કાર્યવાહી, JDU ના ઉમેદવાર અનંત સિંહની ધરપકડ
દુલારચંદ મર્ડર કેસમાં મોટી કાર્યવાહી, JDU ના ઉમેદવાર અનંત સિંહની ધરપકડ
Rain Forecast: આગામી 2 દિવસ રાજ્યના આ જિલ્લામાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
Rain Forecast: આગામી 2 દિવસ રાજ્યના આ જિલ્લામાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
Embed widget