શોધખોળ કરો

NCL Recruitment 2021: નોર્ધન કોલફિલ્ડ્સ લિમિટેડમાં નીકળી હજારો એપ્રેન્ટિસની ભરતી, પરીક્ષા વગર જ થશે પસંદગી

એપ્રેન્ટિસની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે સંબંધિત વેપારમાં ITI પ્રમાણપત્ર હોવું જોઈએ.

NCL Apprentice Recruitment 2021: નોર્ધન કોલફિલ્ડ્સ (NCL) લિમિટેડમાંથી ITI પ્રમાણપત્ર મેળવનાર ઉમેદવારો માટે સારા સમાચાર છે. કંપનીએ મધ્યપ્રદેશ (MP) અને ઉત્તર પ્રદેશ (UP) ના વિવિધ એકમોમાં એપ્રેન્ટિસની 1295 જગ્યાઓ પર ભરતી કરી રહી છે. આ ખાલી જગ્યાઓ ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર, ફિટર, મોટર મિકેનિક સહિત ઘણા ટ્રેડ માટે છે. સંબંધિત ટ્રેડમાં ITI ધરાવતા ઉમેદવારો આ જગ્યાઓ માટે ઑનલાઇન અરજી કરી શકે છે. ખાસ વાત એ છે કે આ પદો પર ઉમેદવારોની પસંદગી ITI મેરિટના આધારે કરવામાં આવશે. એપ્રેન્ટિસશીપનો સમયગાળો 1 વર્ષનો રહેશે અને આ દરમિયાન ઉમેદવારોને દર મહિને સ્ટાઈપેન્ડ મળશે.

ભરતી માટેની મહત્વની તારીખો

ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ - 6 ડિસેમ્બર 2021

અરજી કરવાની છેલ્લી તારીખ - 20 ડિસેમ્બર 2021

અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ - 20 ડિસેમ્બર 2021

મેરિટ લિસ્ટ રિલીઝ તારીખ - હજુ નક્કી નથી

શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા

એપ્રેન્ટિસની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે સંબંધિત વેપારમાં ITI પ્રમાણપત્ર હોવું જોઈએ. ઉમેદવારોનું પ્રમાણપત્ર NCVT દ્વારા પ્રમાણિત હોવું જોઈએ. વય મર્યાદા વિશે વાત કરીએ તો, ઉમેદવારોની લઘુત્તમ વય 16 વર્ષ અને મહત્તમ વય 24 વર્ષ હોવી જોઈએ. આ વિશે વધુ માહિતી માટે તમે કોલફિલ્ડ લિમિટેડની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.

આ રીતે અરજી કરી શકો છો

અરજી કરવા માટે, પાત્રતા ધરાવતા ઉમેદવારોએ પહેલા એપ્રેન્ટિસ પોર્ટલ apprenticeshipindia.org પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ પછી, તમારે નોર્ધન કોલફિલ્ડ લિમિટેડની સત્તાવાર વેબસાઇટ http://nclcil.in પર જવું પડશે. વેબસાઇટ પર, તમને આ ભરતીની સૂચના અને અરજી ફોર્મ ભરવા માટેની લિંક મળશે. તમે સૂચનામાં આપેલા પગલાંને અનુસરીને એપ્લિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.

Central Bank Recruitment 2021: સેન્ટ્રલ બેંકમાં નીકળી અનેક ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 17 ડિસેમ્બર

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

વિડિઓઝ

Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
બંગાળની ખાડીમાં જ કેમ આવે છે સૌથી વધુ ચક્રવાત? કયા કયા દેશનું હવામાન બદલી દે છે આ મહાસાગર?
બંગાળની ખાડીમાં જ કેમ આવે છે સૌથી વધુ ચક્રવાત? કયા કયા દેશનું હવામાન બદલી દે છે આ મહાસાગર?
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
પત્ની સાથે મળી પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને મળશે ₹9,250; જાણો વિગતો
પત્ની સાથે મળી પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને મળશે ₹9,250; જાણો વિગતો
Embed widget