શોધખોળ કરો

NEET UG 2022: એનટીએ એ લંબાવી નીટ યુજી માટે અરજીની અંતિમ તારીખ, આ તારીખ પહેલા કરો અરજી

આ પરીક્ષામાં સામેલ થવા ઈચ્છુક ઉમેદવારો હવે 20 મે, 2022 સુધી પોતાની અરજી કરી શકશે. આ પહેલા એનટીએ પરીક્ષા માટે અરજી કરવાની અંતિમ તારીખ 15 મે, 2022 નક્કી કરી હતી.

NEET UG 2022: એનટીએ દ્વારા નીટ યુજી 2022 માટે અરજી કરવાની અંતિમ તારીખ લંબાવી છે. આ પરીક્ષામાં સામેલ થવા ઈચ્છુક ઉમેદવારો હવે 20 મે, 2022 સુધી પોતાની અરજી કરી શકશે. આ પહેલા એનટીએ પરીક્ષા માટે અરજી કરવાની અંતિમ તારીખ 15 મે, 2022 નક્કી કરી હતી. હવે તેને આગળ વધારવામાં આવી છે. હજુ સુધી જે ઉમેદવારોએ નીટ યુજી 2022 માટે અરજી નથી કરી તેઓ સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જઈને ઓનલાઇન માધ્યમથી જમા કરાવી શકે છે.

એનટીએ એ જાહેર કર્યુ નોટિફિકેશન

એનટીએ દ્રારા તારીખ લંબાવવાને લઈ સત્તાવાર નોટિસ જાહેર કરવામાં આવી છે. મહાનિર્દેશક સશસ્ત્ર બળ ચિકિત્સા સેવા કાર્યાલયની અરજીને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે. NEET UG 2022 પરીક્ષાનું આયોજન નિર્ધારીત સમય 17 જુલાઈના રોજ કરાશે. જાણકારી મુજબ અત્યાર સુધીમાં 11 લાખથી વધારે ઉમેદવારોએ અરજી કરી છે. આ સંખ્યા ગત વર્ષ કરતાં ઓછી છે.

NEET UG 2022 માટે કેટલી છે અરજી ફી

નીટ યુજી 2022 માટે અરજી કરતાં સામાન્ય વર્ગના ઉમેદવારોએ 1600 રૂપિયા અરજી ફી જમા કરાવવી પડશે. જ્યારે ઈડબલ્યુએસ અને ઓબીસી વર્ગના ઉમેદવારો માટે 1500 રૂપિયા તથા એસસી, એસટી વર્ગના ઉમેદવારોએ 800 રૂપિયા જમા કરાવવા પડશે. એનઆરઆઈ ઉમેદવારો માટે 8500 રૂપિયા અરજી ફી નક્કી કરવામાં આવી છે.

 

NEET UG 2022: એનટીએ એ લંબાવી નીટ યુજી માટે અરજીની અંતિમ તારીખ, આ તારીખ પહેલા કરો અરજી

NEET UG 2022 માટે કેવી રીતે કરશો અરજી

  • ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જાય.
  • હોમ પેજ પર નીટ યુજીના સેક્શનમાં જાવ.
  • હવે પરીક્ષા માટે અરજી સાથે જોડાયેલી લિંક પર ક્લિક કરો.
  • જે બાદ નવા પેજ પર તમે જશો.
  • અહીંયા જરૂરી જાણકારી ભરો અને દસ્તાવેજો અપલોડ કરીને અરજીપત્ર ભરો.
  • જે બાદ અરજી ફી ભરો અને સબમિટ કરો.
  • ભવિષ્યના સંદર્ભ માટે અરજી પત્ર ડાઉનલોડ કરીને તેની પ્રિંટ કઢાવી લો.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જોખમમાં બાળપણ?Hun To Bolish : હું તો બોલીશ : આ ફાંકા ફોજદારનું સરઘસ ક્યારે?Surendranagar Hit and Run: સુરેન્દ્રનગરના સાયલામાં ડમ્પરે સ્કૂલવાનને મારી ટક્કર,અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મોતEXCLUSIVE Interview with Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સાથે EXCLUSIVE વાતચીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
Embed widget