શોધખોળ કરો

કોલકત્તા રૉડ શૉમાં બબાલ બાદ બોલ્યા અમિત શાહ- 'મમતાની TMCએ કરી હિંસા, મારા પર નોંધી FIR'

અમિત શાહે કહ્યુ કે, હું મમતાજીને જણાવવા માગુ છુ કે તમે માત્ર 42 બેઠકો પર ચૂંટણી લડી રહ્યાં છે, જ્યારે બીજેપી આખા દેશમાં ચૂંટણી લડી રહી છે. જો બીજેપી હિંસા કરતી તો દરેક રાજ્યમાં હિંસા થતી. મારા રૉડ શૉ દરમિયાન ત્રણ વાર હુમલા થયા

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં પોતાના રૉડ શૉ દરમિયાન હિંસા બાદ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પ્રેસ કૉન્ફરન્સ કરી, પીસીમાં અમિત શાહે મમતા સરકાર પર હિંસા કરવાનો આરોપ લગાવ્યો છે.અમિત શાહે કહ્યું કે, અત્યાર સુધી ચૂંટણીના 6 તબક્કા સમાપ્ત થઇ ચૂક્યા છે, આ 6 તબક્કામાં પશ્ચિમ બંગાળ સિવાય ક્યાંય પણ હિંસા નથી થઇ. આનો મતલબ સ્પષ્ટ છે કે, હિંસાનું કારણ માત્ર મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ છે. શાહે કહ્યું કે, ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ બીજેપીના કાર્યકર્તાઓએ નહીં પણ ટીએમસીના કાર્યકર્તાઓએ તોડી હતી. કોલકત્તા રૉડ શૉમાં બબાલ બાદ બોલ્યા અમિત શાહ- 'મમતાની TMCએ   કરી હિંસા, મારા પર નોંધી FIR પ્રેસ કૉન્ફરન્સમાં અમિત શાહે કહ્યુ કે, હું મમતાજીને જણાવવા માગુ છુ કે તમે માત્ર 42 બેઠકો પર ચૂંટણી લડી રહ્યાં છે, જ્યારે બીજેપી આખા દેશમાં ચૂંટણી લડી રહી છે. જો બીજેપી હિંસા કરતી તો દરેક રાજ્યમાં હિંસા થતી. મારા રૉડ શૉ દરમિયાન ત્રણ વાર હુમલા થયા. હિંસાને રોકવા માટે કોઇ વ્યવસ્થા ન હતી. કાલની ઘટના ચિંતાજનક છે. અમિત શાહે કહ્યું કે, હિંસા દરમિયાન વિદ્યાસાગર કૉલેજનો ગેટ બંધ હતો તો પછી વિદ્યાસાગરજીની મૂર્તિ કોને તોડી? અંદર કોન ગયુ? જ્યારે બીજેપી કાર્યકર્તા રસ્તાંઓ પર હતા. આ જે હિંસા થઇ છે તે ટીએમસીના કાર્યકર્તાઓએ કરી છે. મારા પર એફઆઇઆર નોંધવામાં આવી, મમતા દીદી અમે તમારી એફઆઇઆરથી નથી ડરતાં. અમારા 60થી વધારે કાર્યકર્તાઓનો જીવ તમારા ગુંડાઓએ લઇ લીધો છે, છતાં અમે અમારુ અભિયાન નથી રોક્યુ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget