શોધખોળ કરો

એક્ઝિટ પોલ બાદ BJP માટે સારા સમાચાર, કઈ પાર્ટી NDA સાથે કરી શકે છે ગઠબંધન? જાણો શું છે શરત

ભાજપ અને એનડીએ માટે ઓરિસ્સાથી સારા સમાચાર સામે આવ્યા છે. ઓરિસ્સાની મુખ્ય પાર્ટી બીજેડીએ મહત્વના સંકેત આપ્યા છે કે, જો 23 મે બાદ પરિણામો એક્ઝિટ પોલ જેવા જ રહ્યા અને NDA કેન્દ્રમાં સરકાર બનાવશે તો તે સરકારમાં સામેલ થઈ શકે છે.

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીના એક્ઝિટ પોલ સામે આવતાં ક્ષેત્રીય દળોએ પોતાની રણનીતિ તૈયાર ઘડવાનું શરૂ કરી દીધું છે. જોકે કયા પક્ષ સાથે રહેવું તે 23 તારીખ બાદ જ ખબર પડશે. ભાજપ અને એનડીએ માટે ઓરિસ્સાથી સારા સમાચાર સામે આવ્યા છે. ઓરિસ્સાની મુખ્ય પાર્ટી બીજેડીએ મહત્વના સંકેત આપ્યા છે કે, જો 23 મે બાદ પરિણામો એક્ઝિટ પોલ જેવા જ રહ્યા અને NDA કેન્દ્રમાં સરકાર બનાવશે તો તે સરકારમાં સામેલ થઈ શકે છે. એક્ઝિટ પોલ બાદ BJP માટે સારા સમાચાર, કઈ પાર્ટી NDA સાથે કરી શકે છે ગઠબંધન? જાણો શું છે શરત બીજેડી પ્રવક્તાએ અમર પટનાયકે કહ્યું હતું કે, અમે ગઠબંધનનું સમર્થન કરીશું જે અમારી માંગણીઓ પુરી કરશે. જો NDAની સરકાર બનશે તો અમે તેને સમર્થન આપી શકીએ છીએ. તેમણે એમ પણ કહ્યું હતું કે, જે અમારી સમસ્યાઓ જેવી કે સ્પેશિયલ કેટેગરીને સમજશે અમે તેની સાથે જઈશું. એક્ઝિટ પોલ બાદ BJP માટે સારા સમાચાર, કઈ પાર્ટી NDA સાથે કરી શકે છે ગઠબંધન? જાણો શું છે શરત બીજેડી પ્રવક્તા અમર પટનાયકે સ્પષ્ટ કર્યું હતું કે, તેમની પાર્ટી એ જ દળ કે ગઠબંધનનું સમર્થન કરશે જે દિલ્હીમાં સરકાર બનાવશે. આ સમર્થનની એક શરત પણ રહેશે. જે કોઈ પક્ષ કે દળ સરકાર રચાયા બાદ ઓરિસ્સાના વણ ઉકેલાયેલા અને વર્ષોથી પડતર પડેલા મુદ્દાઓને ઉકેલવાનો પ્રયાસ કરશે તેને અમારું સમર્થન રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
Embed widget