શોધખોળ કરો

લોકસભા ચૂંટણી: છઠ્ઠા તબક્કા માટે ECએ બહાર પાડ્યું જાહેરનામું, 12 મેના રોજ સાત રાજ્યમાં 59 સીટ પર થશે મતદાન

ચૂંટણીપંચે લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જેના પ્રમાણે 12 મે ના રોજ 59 બેઠકો પર મતદાન થશે.

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે ચૂંટણીપંચે જાહેરનામું બહાર પાડ્યું છે. જેના પ્રમાણે 12 મે ના રોજ સાત રાજ્યની 59 બેઠકો પર મતદાન થશે. સાત તબક્કામાં યોજાઈ રહેલી આ લોકસભા ચૂંટણીની શરૂઆત 11 એપ્રિલથી થઈ ચૂકી છે. 11 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. 19 મે ના રોજ અંતિમ તબક્કાનું મતદાન થશે. ઉત્તરપ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળની અલગ-અલગ સીટો પર સાત તબક્કામાં ચૂંટણી થશે. દિલ્હીની સાત બેઠક માટે છઠ્ઠા તબક્કામાં મતદાન થશે. દિલ્હીમાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ વચ્ચે ગઠબંધનને લઈને ફરી એકવાર વાતચીત થઈ શકે છે. કૉંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે તેમની પાર્ટી દિલ્હીમાં સાતમાંથી ચાર લોકસભા બેઠકો આમ આદમી પાર્ટીને આપવા તૈયાર છે. જેથી તેમનું ગઠબંધન ભાજપને હરાવી શકે. ઉલ્લેખનીય છે કે 2014માં દિલ્હીની સાત બેઠક પર ભાજપે જીત મેળવી હતી. શત્રુધ્ન સિન્હાના પત્ની પૂનમ સિન્હા સમાજવાદી પાર્ટીમાં સામેલ, લખનઉથી હશે ગઠબંધનના ઉમેદવાર ભાજપ-સપાના કયા નેતા સામે ચૂંટણી પંચે ચૂંટણી પ્રચાર પર લગાવ્યો પ્રતિબંધ, નામ જાણીને ચોંકી જશો રવિન્દ્ર જાડેજાએ ટ્વિટ કરીને BJPને કર્યું સમર્થન, જાણો PM નરેન્દ્ર મોદીએ શું આપ્યો જવાબ મહત્વપૂર્ણ બેઠકમાં બિહારની પૂર્વ અને પશ્ચિમ ચંપારણ, વૈશાલી, ગોપાલગંજ, સીવાન અને મહારાજગંજ બેઠક છે. ઉત્તરપ્રદેશના સુલ્તાનપુર, પ્રતાપગઢ, ફૂલપુર, અલ્લાહબાદ, આંબેડકર નગર, ડુમરિયાગંજ, સંતકબીર નગર, લાલગંજ, આજમગઢ, જૌનપુર અને ભદોહીમાં 12 મે ના રોજ મતદાન યોજાશે. દિલ્હીની જેમ હરિયાણામાં પણ એક જ તબક્કામાં મતદાન થશે. મધ્યપ્રદેશની ટીકમગઢ, દમોહ, ખજૂરાહો, છિંદવાડા અને હોશંગાવાદ સીટો પર છઠ્ઠા તબક્કામાં મતદાન થશે. સિદ્ધૂએ ડાંગના આહવામાં કરી ફટકાબાજી, PM મોદી પર શું કર્યા પ્રહાર? જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Embed widget