શોધખોળ કરો

મોદી લહેરમાં દિગ્વિજય-શત્રુધ્ન-કનૈયા સહિત આ દિગ્ગજ નેતાઓના સુપડા સાફ

લોકસભા ચૂંટણીના પરિણામોના વલણોમાં ભાજપની એકવાર ફરી બહુમતવાળી સરકાર બનવાની સંભાવના છે. ત્યારે ચૂંટણી પરિણામના વલણો અનુસાર અનેક દિગ્ગજ નેતાઓ હારતા નજર આવી રહ્યાં છે.

નવી દિલ્હી: લોકસભાની 542 બેઠકો પર આજે મતગણતરી ચાલી રહી છે. ત્યારે ચૂંટણી પરિણામના વલણો અનુસાર ફરી મોદી લહેર જોવા મળી રહી છે. વલણો અનુસાર અનેક દિગ્ગજ નેતાઓની હાર નજર આવી રહ્યાં છે. જો કે ફાઇનલ પરિણામ હજુ બાકી છે અને આંકડાઓ બદલાઈ શકે છે. કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓની વાત કરીએ તો કર્ણાટકની ગુલબર્ગા સીટ પરથી મલિક્કાર્જુન ખડગે ચૂંટણી લડી રહ્યાં છે. ત્યારે ચૂંટણીના પરિણામના વલણો અનુસાર તેઓ ભાજપના ઉમેશ જાધવ થી 42 હજાર જેટલા મતોથી પાછળ ચાલી રહ્યાં છે. ભાજપમાંથી કૉંગ્રેસમાં જોડાયેલા શત્રુધ્ન સિન્હા ભાજપના નેતા રવિ શંકર પ્રસાદથી 74 હજારથી વધુ મતોથી પાછળ ચાલી રહ્યાં છે. સિન્હા અને રવિશંકર પ્રસાદ બિહારના પટનાસાહિબથી ચૂંટણી લડી રહ્યાં છે. કૉંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિઁધિયા મધ્ય પ્રદેશની ગુના સીટ પરથી ચૂંટણી લડી રહ્યાં છે. સિંધિયા ભાજપના કેપી યાદવ 53 હજાર મતોથી પાછળ ચાલી રહ્યાં છે. ભોપાલથી દિગ્વિજયસિંહ ભાજપના સાધ્વી પ્રજ્ઞાથી 110520 મતોથી પાછળ ચાલી રહ્યાં છે. બોલિવૂડ અભિનેત્રી અને કૉંગ્રેસના ઉમેદવાર ઉર્મિલા માતોંડરની પણ હાર નક્કી થઈ ગઈ છે. નોર્થ મુંબઈ પરથી ભાજપના ઉમેદવાર ગોપાલ શેટ્ટીથી 2.50 લાખ મતોથી પાછળ ચાલી રહી છે. બિહારની પાટલિપુત્ર સીટ પરથી ભાજપ નેતા રામ કૃપાલ યાદવ આરજે ઉમેદવાર અને લાલૂ યાદવની પુત્રી મીસા ભારતીથી પાંચ હજાર જેટલા વોટથી પાછળી રહ્યાં છે. બિહારની બેગૂસરાયથી ભાજપના ઉમેદવાર ગિરિરાજ સિંહે  કન્હૈયા કુમારને કારમો પરાજય આપતા 3.5 લાખ મતથી જીત મેળવી છે. Lok Sabha 2019: ઐતિહાસિક જીત બદલ PM નરેન્દ્ર મોદીને ક્યા વિદેશી મિત્રોએ આપ્યા અભિનંદન Loksabha Election Results: અમેઠીમાં રાહુલ ગાંધીએ હાર સ્વીકારી, સ્મૃતિ ઇરાનીને આપ્યા અભિનંદન, જાણો વિગત Election Results 2019 Live Updates: અમરેલી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ હાર પછી શું કહ્યું? જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: રાજ્યના 16 IAS અધિકારીઓની બદલી,વડોદરા મનપા કમિશ્નર તરીકે અરુણ મહેશ બાબુ નિયુક્ત
Gandhinagar: રાજ્યના 16 IAS અધિકારીઓની બદલી,વડોદરા મનપા કમિશ્નર તરીકે અરુણ મહેશ બાબુ નિયુક્ત
IIM અમદાવાદનું પહેલું આંતરરાષ્ટ્રીય કેમ્પસ આ દેશમાં ખુલશે, વૈશ્વિક સ્તરે વાગશે ભારતીય શિક્ષણનો ડંકો
IIM અમદાવાદનું પહેલું આંતરરાષ્ટ્રીય કેમ્પસ આ દેશમાં ખુલશે, વૈશ્વિક સ્તરે વાગશે ભારતીય શિક્ષણનો ડંકો
GT vs RR: રાજસ્થાન રોયલ્સને 58 રનથી હરાવી ગુજરાત ટાઈટન્સે પોઈન્ટ ટેબલમાં માર્યો મોટો કુદકો
GT vs RR: રાજસ્થાન રોયલ્સને 58 રનથી હરાવી ગુજરાત ટાઈટન્સે પોઈન્ટ ટેબલમાં માર્યો મોટો કુદકો
Surat Breaking: સુરતમાં પાણી પીધા બાદ 50થી વધુ રત્નકલાકારોની તબિયત લથડતા હાહાકાર, અનાજમાં નાખવાની દવા ભેળવી હોવાનો દાવો
Surat Breaking: સુરતમાં પાણી પીધા બાદ 50થી વધુ રત્નકલાકારોની તબિયત લથડતા હાહાકાર, અનાજમાં નાખવાની દવા ભેળવી હોવાનો દાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારનું એક્સ્ટેન્શન?Hun To Bolish : હું તો બોલીશ : વિભિષણોની શોધમાં કોંગ્રેસSurat news: સુરતના કાપોદ્રામાં 50થી વધુ રત્નકલાકારને ઝેરી દવાની અસરMallikarjun Kharge: આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ ગુજરાતમાં સરકાર બનાવશેઃ  મલ્લિકાર્જુન ખડગેનો મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: રાજ્યના 16 IAS અધિકારીઓની બદલી,વડોદરા મનપા કમિશ્નર તરીકે અરુણ મહેશ બાબુ નિયુક્ત
Gandhinagar: રાજ્યના 16 IAS અધિકારીઓની બદલી,વડોદરા મનપા કમિશ્નર તરીકે અરુણ મહેશ બાબુ નિયુક્ત
IIM અમદાવાદનું પહેલું આંતરરાષ્ટ્રીય કેમ્પસ આ દેશમાં ખુલશે, વૈશ્વિક સ્તરે વાગશે ભારતીય શિક્ષણનો ડંકો
IIM અમદાવાદનું પહેલું આંતરરાષ્ટ્રીય કેમ્પસ આ દેશમાં ખુલશે, વૈશ્વિક સ્તરે વાગશે ભારતીય શિક્ષણનો ડંકો
GT vs RR: રાજસ્થાન રોયલ્સને 58 રનથી હરાવી ગુજરાત ટાઈટન્સે પોઈન્ટ ટેબલમાં માર્યો મોટો કુદકો
GT vs RR: રાજસ્થાન રોયલ્સને 58 રનથી હરાવી ગુજરાત ટાઈટન્સે પોઈન્ટ ટેબલમાં માર્યો મોટો કુદકો
Surat Breaking: સુરતમાં પાણી પીધા બાદ 50થી વધુ રત્નકલાકારોની તબિયત લથડતા હાહાકાર, અનાજમાં નાખવાની દવા ભેળવી હોવાનો દાવો
Surat Breaking: સુરતમાં પાણી પીધા બાદ 50થી વધુ રત્નકલાકારોની તબિયત લથડતા હાહાકાર, અનાજમાં નાખવાની દવા ભેળવી હોવાનો દાવો
ડોમિનિકન રિપબ્લિક નાઇટક્લબ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 124 થયો, એક ગાયક અને બે મેજર લીગ બેઝબોલ સ્ટારના પણ મોત
ડોમિનિકન રિપબ્લિક નાઇટક્લબ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 124 થયો, એક ગાયક અને બે મેજર લીગ બેઝબોલ સ્ટારના પણ મોત
CWC બેઠકમાં રાહુલ ગાંધીનો હુંકાર, કહ્યું- 'અમે તોડીશું અનામતમાં 50 ટકાની દિવાલ'
CWC બેઠકમાં રાહુલ ગાંધીનો હુંકાર, કહ્યું- 'અમે તોડીશું અનામતમાં 50 ટકાની દિવાલ'
'આપણે પૂરા દિલથી પ્રયાસ નથી કરતા...', CWC બેઠકમાં રાહુલ-સોનિયા ગાંધીની સામે જ ખડગેએ ગણાવી કોંગ્રેસ નેતાઓની ખામીઓ
'આપણે પૂરા દિલથી પ્રયાસ નથી કરતા...', CWC બેઠકમાં રાહુલ-સોનિયા ગાંધીની સામે જ ખડગેએ ગણાવી કોંગ્રેસ નેતાઓની ખામીઓ
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ આ નેતાને આપ્યું સંજય રાઉતની સમકક્ષ પદ, પ્રિયંકા ચતુર્વેદી અને અન્ય 6 લોકોને પણ મોટી જવાબદારી
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ આ નેતાને આપ્યું સંજય રાઉતની સમકક્ષ પદ, પ્રિયંકા ચતુર્વેદી અને અન્ય 6 લોકોને પણ મોટી જવાબદારી
Embed widget