શોધખોળ કરો

Election 2024: ‘પહેલા માથા પર તિલક અને રામ નામ અભિશાપ હતો, અમેઠીવાળાને પૂછો કિસ્સો’, વાયનાડથી રાહુલે ઉમેદવારીપત્ર ભરતાં સ્મૃતિ ઈરાનીએ કર્યા પ્રહાર

Smriti Irani speech: સ્મૃતિ ઈરાનીએ કટાક્ષ કરતાં કહ્યું કે, હારના ડરથી ભાગવું એ કોંગ્રેસનો સ્વભાવ બની ગયો છે, અમેઠીના લોકોને પૂછો.

Lok Sabha Election 2024: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ મધ્યપ્રદેશમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું. મધ્ય પ્રદેશ બીજેપી અધ્યક્ષ વિષ્ણુ દત્ત શર્માના નમકન ખાતે પહોંચેલી સ્મૃતિ ઈરાનીએ રેલીમાં લોકોને તેમના માટે વોટ કરવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે, હું એવા વિસ્તારની છું જ્યાં એક પરિવારે પાંચ દાયકા સુધી શાસન કર્યું છે.

'પહેલાં કપાળ પર તિલક અને રામનું નામ અભિશાપ હતું'

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, "તે પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેરવાનો અર્થ એક સમયે મૃત્યુનો સામાન ઘરે લાવવાનો હતો. આવો માહોલ રહેતો હતો. તે પ્રદેશમાં કપાળ પર તિલક લગાવવું, રામનું નામ લેવું એક રાજકીય અભિશાપ માનવામાં આવતું હતું."

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વાયનાડમાં ઉમેદવારી નોંધાવી હતી. આ અંગે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, "હું જે વિસ્તારની પ્રતિનિધિ છું તે વિસ્તારમાં કોંગ્રેસનો હાથ હતો, પરંતુ તે સમયે સાઇકલ પણ દોડતી હતી. હું તે વિસ્તારથી છું જ્યાંથી હાથને સાફ કરવામાં આવ્યો અને સાયકલને પંચર કરવામાં આવી. આ વંદે ભારતનો યુગ છે, તેઓ હજુ પણ સાયકલ પર મુસાફરી કરે છે.

'હારના ડરથી ભાગવું એ કોંગ્રેસનો સ્વભાવ છે'

સ્મૃતિ ઈરાનીએ કટાક્ષ કરતાં કહ્યું કે, "હારના ડરથી ભાગવું એ કોંગ્રેસનો સ્વભાવ બની ગયો છે, અમેઠીના લોકોને પૂછો. જેની પડખે સત્ય અને લોકશાહી છે, તેની જીત નિશ્ચિત છે. એક સમયે, જે પક્ષ પાસે માત્ર બે સાંસદ હતા, આજે તેઓ 400થી વધુના નારા લગાવવાની ક્ષમતા ધરાવે છે અને નમ્રતાપૂર્વક મતદારો પાસેથી મત માંગે છે. આ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે મતદાન પહેલા જ પોતાની હાર સ્વીકારી લીધી છે."

આ દરમિયાન તેમણે કાર્યકરને કહ્યું, "જ્યારે તમે નમ્રતાથી લોકોના ઘરે જાઓ છો, ત્યારે તેમને પૂછો કે જો PM મોદી ન હોત અને દેશની બાગડોર કોંગ્રેસના હાથમાં હોત તો શું દેશમાં દરેક ગરીબના ઘરે મફત રાશન પહોંચ્યું હોત? "

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
Embed widget