શોધખોળ કરો

Lok Sabha Elections Result 2024: શું રાહુલ ગાંધીની ભવિષ્યવાણી સાચી સાબિત થશે? ઇન્ડિયા અને NDA વચ્ચે જોરદાર ટક્કર

Lok Sabha Electionsn Result 2024: લોકસભા ચૂંટણી 2024 માટે મતોની ગણતરી ચાલી રહી છે. અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ એનડીએ અને ઈન્ડિયા એલાયન્સ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી રહી છે.

Lok Sabha Elections Result Live: લોકસભા ચૂંટણી 2024 માટે મતોની ગણતરી ચાલી રહી છે. અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ એનડીએ અને ઈન્ડિયા એલાયન્સ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી રહી છે. ઇન્ડિયા ગઠબંધન એનડીએને ટક્કર આપીને સતત આગળ વધી રહ્યું છે. આ રીતે રાહુલ ગાંધીની આગાહી સાચી સાબિત થતી જોવા મળી રહી છે. સવારે 9.48 વાગ્યા સુધીના ટ્રેન્ડ મુજબ એનડીએ 255 સીટો પર આગળ હતું જ્યારે ઈન્ડિયા એલાયન્સ 240 સીટો પર આગળ હતું.

વાસ્તવમાં તાજેતરમાં મીડિયાને પરિણામો વિશે પૂછતા રાહુલ ગાંધીએ કહ્યું  હતું કે તમે સિદ્ધુ મૂઝવાલાનું ગીત સાંભળ્યું છે. અમને 295 બેઠકો મળવાની છે. રાહુલના દાવા અત્યાર સુધીના ટ્રેન્ડ પ્રમાણે સાચા સાબિત થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. વિપક્ષના ગઠબંધનને યુપીમાં સૌથી વધુ ફાયદો થતો જણાય છે. અહીં ગઠબંધન 40 સીટો પર આગળ છે.

નોંધનીય છે કે 1 જૂનના રોજ છેલ્લા તબક્કાના મતદાન બાદ લગભગ તમામ એક્ઝિટ પોલમાં NDAને જંગી બહુમતી આપવામાં આવી હતી. જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને આ વિશે પૂછવામાં આવ્યું કે શું એનડીએ ફરીથી જીતી રહ્યું છે, તો તેમણે કહ્યું કે આ એક 'ફૅન્ટેસી પોલ' છે.

અન્ય પક્ષોએ પણ 295 બેઠકો પર જીતનો દાવો કર્યો હતો

મત ગણતરી પહેલા શનિવારે (1 જૂન 2024) દિલ્હીમાં ઈન્ડિયા એલાયન્સના નેતાઓની બેઠક યોજાઈ હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે આયોજિત આ બેઠક બાદ ઈન્ડિયા એલાયન્સના અન્ય પક્ષોએ પણ 295 બેઠકો પર જીતનો દાવો કર્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ મીડિયાને કહ્યું હતું કે સાર્વજનિક સર્વે અનુસાર અમને 295 કરતા વધુ બેઠકો મળી રહી છે. આ પછી રાહુલ ગાંધીએ રવિવારે પણ ઈશારો કર્યો અને 295 સીટો પર જીતનો દાવો કર્યો.                                                                                 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
Embed widget