શોધખોળ કરો

PM મોદી વિરુદ્ધ ચૂંટણી લડવા વારાણસી પહોંચ્યા 50 ખેડૂતો, ઉમેદવારી ફોર્મ ભરશે

ખેડૂતોનું કહેવું છે કે તેઓ કોઈનો વિરોધ નથી કરી રહ્યાં કે કોઈના વિરુદ્ધ પ્રચાર પણ નથી કરી રહ્યાં. પરંતુ તેના માધ્યમથી અમારી સમસ્યાઓ તરફ ધ્યાન ખેંચવા માગં છે.

વારાણસી: દેશભરમાં ચૂંટણીનો માહોલ છે. ત્યારે તેલંગણાના નિઝામાબાદના 50 ખેડૂતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડવા વારાણસી પહોંચ્યા છે. હળદર પકવતા ખેડૂતોએ કહ્યું કે અમારી સમસ્યાઓ ના તો વર્તમાન ભાજપ સરકાર સાંભળી રહી છે ના તો ગત યૂપીએ સરકારે સાંભળી. ખેડૂતોનું કહેવું છે કે તેઓ કોઈનો વિરોધ નથી કરી રહ્યાં કે કોઈના વિરુદ્ધ પ્રચાર પણ નથી કરી રહ્યાં. પરંતુ તેના માધ્યમથી અમારી સમસ્યાઓ તરફ ધ્યાન ખેંચવા માગં છે. તેમના પ્રવક્તાએ કહ્યું કે, અમે અમારી સમસ્યાઓને ઉજાગર કરવા માંગીએ છીએ. અમારી માંગ છે કે હળદર પકવતા ખેડૂતો માટે અલગ બોર્ડ(Turmeric board)નું નિર્માળ કરવામાં આવે. તે સિવાય હળદરના ન્યૂનતમ ટેકાના ભાવ(MSP) 15 હજાર રૂપિયા પ્રતિ ક્વિંટલ રાખવામાં આવે. છેલ્લા ત્રણથી ચાર વર્ષથી દુષ્કાળની સ્થિતિ અને ટેકાના ભાવમાં ઘટાડાના કારણે દેશભરમાં હળદર પકવતા ખેડૂતોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વર્ષે હળદરની કિંમત 5200 રૂપિયા પ્રતિ ક્વિંટલથી ઘટીને 3200 રૂપિયા પ્રતિ ક્વિંટલ થઈ ગયા છે. લોકસભા ચૂંટણીઃ ચોથા તબક્કા માટે ચૂંટણી પ્રચાર પૂર્ણ, 29 એપ્રિલે યોજાશે મતદાન વડાપ્રધાન મોદીએ 26 એપ્રિલે વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેમની સામે કૉંગ્રેસના અજય રાય અને સપા નેતા શાલિની યાદવ છે. વારાણસીમાં 19 મે ના રોજ લોકસભાના અંતિમ તબક્કામાં મતદાન થવાનું છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?

વિડિઓઝ

Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર  જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો
Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા
Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 6 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુંગાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
Embed widget