શોધખોળ કરો
ફરી વિવાદમાં ફિલ્મ 'કેદારનાથ', સૈફની દિકરી સારા પર કરવામાં આવ્યો કેસ
1/4

તમને જણાવી દઈએ કે અભિષેક કપૂરની નિર્દેશન વાળી આ ફિલ્મ કેદારનાથ 2 તીર્થયાત્રિઓની પ્રેમ કથા છે.
2/4

ડિરેક્ટર અભિષેક કપૂર ઇચ્છે છે કે કોર્ટમાં આ મામલે સારાને સમજાવશે કે એક ફિલ્મની શૂટિંગ દરમિયાન તે બીજી કોઈ ફિલ્મમાં કામ કરી શકશે નહીં. એટલું જ નહીં, અભિષેકે કોન્ટ્રાકટને તોડવા પર વળતર માટે સારા પાસેથી રૂ. 5 કરોડની ભરપાઇ કરવાની માંગ કરી છે.
Published at : 26 May 2018 07:19 AM (IST)
View More























