શોધખોળ કરો

ABP Ideas of India: તાપસી પન્નુએ પોતાના લગ્ન કરવા અંગે વાત કરી, જાણો શું કહ્યું

એબીપીના આઈડીયાસ ઓફ ઈન્ડિયા કાર્યક્રમમાં બોલીવૂડ એભિનેત્રી તાપસી પન્નુ પણ હાજર રહી હતી. તાપસી પન્નુ સાથે જાણિતા લેખક ચેતન ભગતે વાતચીત કરી હતી.

ABP Ideas of India: એબીપીના આઈડીયાસ ઓફ ઈન્ડિયા કાર્યક્રમમાં બોલીવૂડ એભિનેત્રી તાપસી પન્નુ પણ હાજર રહી હતી. તાપસી પન્નુ સાથે જાણિતા લેખક ચેતન ભગતે વાતચીત કરી હતી. આ વાતચીતમાં તાપસી પન્નુએ વિવિધ મુદ્દાઓ જેવા કે, સ્ત્રીસશક્તિકરણ, બાળકો, કાશ્મીર ફાઈલ્સ ફિલ્મના વિવાદ, અને પોતાના લગ્ન વિશે વાતચીત કરી હતી.

તાપસી બાળકોને પણ સંપૂર્ણ સ્વતંત્રતા આપવાના પક્ષમાંઃ
અભિનેત્રી તાપસી પન્નુએ કહ્યું કે, તેને એવું નથી લાગતું કે તે કોઈ બાબતમાં કમ છે. તાપસી નાનપણથી જ તે પોતાને અલગ માને છે. ભલે તેણીને બાળપણમાં એટલી આર્થિક સ્વતંત્રતા ન હતી, પરંતુ તે તેના બાળકોને સંપૂર્ણ આર્થિક સ્વતંત્રતા આપશે. તેઓ માને છે કે જો, બાળકોને સારું શિક્ષણ આપવામાં આવે તો તેઓ પણ પૈસાની બાબતમાં જવાબદાર બની શકે છે. જ્યારે પણ તેણીને બાળક હશે, ત્યારે તે પોતના બાળક માટે પ્રતિબંધોનું વર્તુળ નહી બનાવે.

'ધ કાશ્મીર ફાઇલ્સ' પર તાપસી પન્નુના વિચારોઃ
'ધ કાશ્મીર ફાઇલ્સ' વિશે તાપસી પન્નુનું કહેવું છે કે, તે નથી માનતી કે તેના આધારે લોકોને વિભાજિત કરવાનો ઈરાદો છે, પરંતુ આ ફિલ્મે લોકોને ચોંકાવી દીધા છે, તે સાચું છે. આજકાલ તમે કોઈપણ ધર્મની વાત કરશો, તેના પર લોકોની પ્રતિક્રિયા આવવા લાગશે. આ ફિલ્મને પ્રોપેગન્ડા ફિલ્મ કે કંઈક નામ આપવું લોકોનો અભિપ્રાય છે. આ તેમની વિચારસરણી છે. તાપસી પન્નુએ એમ પણ કહ્યું કે, આ ફિલ્મને લઈને લોકોનું ભાવુક થવું કોઈ પણ રીતે ખોટું નથી, તે તેમની સંપૂર્ણ સ્વતંત્રતા છે.

લગ્નના સવાલ પર તાપસી પન્નુનો આ હતો જવાબઃ
તેના લગ્નના સવાલ પર તાપસી પન્નુ કહે છે કે, હા તેને લાગે છે કે તે ભવિષ્યમાં લગ્ન વિશે વિચારશે અને ઘર-પરિવાર વિશે તેના વિચારો સકારાત્મક છે. તાપસી માટે પરિવારનો હિસ્સો બનવું તેના માટે મોટી વાત હશે, પરંતુ તેને નથી લાગતું કે તે લગ્ન માટે તેની કરિયરમાંથી બ્રેક લે.

હજુ પણ સ્ત્રીઓ માટે રુઢિવાદી વિચારોઃ તાપસી
તાપસી પન્નુ કહે છે કે, આજે પણ સમાજમાં મહિલાઓ માટેની વિચારસરણીમાં રૂઢિચુસ્તતા જોવા મળી રહી છે. ઉદાહરણ તરીકે, જો કોઈ સ્ત્રી પરિણીત છે અને તેને ઘરથી દૂર કામ કરવું પડે છે, તો તે તેના સંબંધીઓ અને સમાજના ઘણા લોકોને પસંદ નથી. આવું ઉદાહરણ તેમના (તાપસીના) પરિચિતોમાં પણ જોવા મળે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર
અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Embed widget