શોધખોળ કરો

એસ્ટ્રો મેમ્બર મૂનબીન પછી હવે K-Pop Singer હાસૂએ 29 વર્ષની ઉંમરે ટૂંકાવ્યું જીવન, રૂમમાંથી મળી સુસાઈડ નોટ

K-Pop Singer Haesoo Death: K-Pop સિંગર હાસૂએ કથિત રીતે 29 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી લીધી છે. હાસૂના આકસ્મિક નિધનના સમાચારથી તેમના ચાહકો આઘાતમાં છે.

K-Pop Singer Haesoo Death: કોરિયન સંગીત પ્રેમીઓ માટે ખૂબ જ આઘાતજનક સમાચાર છે. કે-પોપ સિંગર હાસુએ આત્મહત્યા કરી લીધી છે. તેણી 29 વર્ષની હતી. ઘણા કોરિયન સમાચાર આઉટલેટ્સ અનુસાર તેણી હોટલના રૂમમાં મૃત મળી આવી હતી. અહેવાલો અનુસાર પોલીસ દ્વારા એક મૃતદેહ મળી આવ્યો હતો, અને જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઓળખ જાહેર કરવામાં આવી ન હતી. તે જ સમયે કોરિયન ન્યૂઝ આઉટલેટ કોરિયાબુએ જણાવ્યું કે પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી છે.

હાસુએ 'માય લાઈફ મી'થી ડેબ્યૂ કર્યું હતું.

હાસુ ખૂબ જ લોકપ્રિય સિંગર હતી. તેણે 2019માં મિની-આલ્બમ 'માય લાઈફ મી' સાથે ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેણે ઘણા ગીતો રજૂ કર્યા જેને ખૂબ પસંદ કરવામાં આવ્યા. તેણી કથિત રીતે 20 મે, 2023 ના રોજ વાંજુ ગુન, જિયોલાબુક-ડોમાં ગ્વાંગજુમીઓન પીપલ્સ ડે ઇવેન્ટમાં પરફોર્મ કરવાની હતી. જો કે, આયોજકોને ફોન આવ્યો કે તેણીના આકસ્મિક નિધનને કારણે પ્રોગ્રામ રદ્દ કરવો પડશે. હાસુના મૃત્યુનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

હાસુના મૃત્યુથી ચાહકો આઘાતમાં છે

હાસુના મૃત્યુના સમાચારથી તેના ચાહકો આઘાતમાં છે અને સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહ્યા છે. ઘણા ચાહકોએ ટ્વીટ કરીને રેસ્ટ-ઇન-પીસ લખ્યું છે, જ્યારે ઘણા આટલી નાની ઉંમરમાં હાસુના મૃત્યુ પર શોક વ્યક્ત કરી રહ્યા છે.

એસ્ટ્રો સ્ટાર મૂન બિને પણ આત્મહત્યા કરી હતી

અગાઉ એસ્ટ્રો સ્ટાર મૂન બિનના આકસ્મિક અવસાનથી દરેક સ્તબ્ધ થઈ ગયા હતા. મૂન બિનનું 25 વર્ષની વયે અવસાન થયું હતું અને તેમના આકસ્મિક અવસાનથી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ હતી. સીએનએન દ્વારા અહેવાલ મુજબ, અધિકારીઓનું માનવું હતું કે મૂન બિન આત્મહત્યા કરી હતી. તે 19 એપ્રિલે તેના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તે જ સમયે, મૂન બિનના આકસ્મિક મૃત્યુના લગભગ ત્રણ અઠવાડિયા પછી, હવે કે-પૉપ ગાયક હાસુનું અવસાન થયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

MI અને ચેન્નઈ સહિત 8 ટીમોએ કેપ્ટન કર્યા કન્ફર્મ, આ 2 ટીમોએ હજુ સુધી નથી કર્યો નિર્ણય 
MI અને ચેન્નઈ સહિત 8 ટીમોએ કેપ્ટન કર્યા કન્ફર્મ, આ 2 ટીમોએ હજુ સુધી નથી કર્યો નિર્ણય 
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત  
સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત  
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MI અને ચેન્નઈ સહિત 8 ટીમોએ કેપ્ટન કર્યા કન્ફર્મ, આ 2 ટીમોએ હજુ સુધી નથી કર્યો નિર્ણય 
MI અને ચેન્નઈ સહિત 8 ટીમોએ કેપ્ટન કર્યા કન્ફર્મ, આ 2 ટીમોએ હજુ સુધી નથી કર્યો નિર્ણય 
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત  
સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત  
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
કાતિલ ઠંડીમાં ખજૂરનું સેવન સ્વાસ્થ્યને આપશે આ 5 મોટા ફાયદાઓ, આજથી જ ખાવાનું શરુ કરો
કાતિલ ઠંડીમાં ખજૂરનું સેવન સ્વાસ્થ્યને આપશે આ 5 મોટા ફાયદાઓ, આજથી જ ખાવાનું શરુ કરો
કરોડપતિ બનવા માટે તમારે SIP માં બસ આટલી રકમનું કરવું પડશે રોકાણ, જાણો કેલક્યુલેશન 
કરોડપતિ બનવા માટે તમારે SIP માં બસ આટલી રકમનું કરવું પડશે રોકાણ, જાણો કેલક્યુલેશન 
TB Disease: ટીબીના કેટલા તબક્કા હોય છે, કયા સ્ટેજમાં વ્યક્તિનું બચવું બને છે મુશ્કેલ?
TB Disease: ટીબીના કેટલા તબક્કા હોય છે, કયા સ્ટેજમાં વ્યક્તિનું બચવું બને છે મુશ્કેલ?
આદરણીય નીતિશ કુમાર જી... શપથ ગ્રહણ બાદ તેજસ્વી યાદવનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ?
આદરણીય નીતિશ કુમાર જી... શપથ ગ્રહણ બાદ તેજસ્વી યાદવનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ?
Embed widget