શોધખોળ કરો

ઐશ્વર્યા રાયે 4 દિવસમાં એ કરી બતાવ્યું જે આમિર 2 મહિનામાં પણ ન કરી શક્યો, અમિતાભ થઈ શકે છે નારાજ

1/5
 સોનમ કપૂરે ઐશ્વર્યા રાયને ઇન્સ્ટા ડેબ્યૂ પર અભિનંદન પાઠવ્યા છે અને સ્વાગત કર્યું છે. સોનમે લખ્યું છે- મારી જબર્દસ્ત કો-એમ્બેસેડર ઇન્સ્ટાગ્રામ પર આવી ગઈ છે. કાનમાં તમારા શાનદાર પ્રદર્શનની આતૂરતાથી રાહ જોઈ રહ્યા છીએ.
સોનમ કપૂરે ઐશ્વર્યા રાયને ઇન્સ્ટા ડેબ્યૂ પર અભિનંદન પાઠવ્યા છે અને સ્વાગત કર્યું છે. સોનમે લખ્યું છે- મારી જબર્દસ્ત કો-એમ્બેસેડર ઇન્સ્ટાગ્રામ પર આવી ગઈ છે. કાનમાં તમારા શાનદાર પ્રદર્શનની આતૂરતાથી રાહ જોઈ રહ્યા છીએ.
2/5
 એશે જે સૌથી ચોંકાવનારું કામ કર્યું છે તે એ છે કે ઇન્સ્ટાગ્રામ પર તેની પહેલા પતિ અભિષેક બચ્ચન અને સસરા અમિતાભ બચ્ચન પહેલેથી જ હાજર છે પરંતુ અત્યાર સુધી આ બન્નેને તેણે ફોલો નથી કર્યા. જ્યારે એશને અભિષેકે ફોલો કરી છે.
એશે જે સૌથી ચોંકાવનારું કામ કર્યું છે તે એ છે કે ઇન્સ્ટાગ્રામ પર તેની પહેલા પતિ અભિષેક બચ્ચન અને સસરા અમિતાભ બચ્ચન પહેલેથી જ હાજર છે પરંતુ અત્યાર સુધી આ બન્નેને તેણે ફોલો નથી કર્યા. જ્યારે એશને અભિષેકે ફોલો કરી છે.
3/5
 ઐશ્વર્યા રાયનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ 11 મેના રોજ લાઈવ થયું હતું પરંતુ તે દિવસે તેના એક પણ ફોલોઅર્સ બન્યા ન હતા કારણ કે તેનું એકાઉન્ટ વેરિફાઈ થયું ન હતું. જેના કારણે તેના એકાઉન્ટ પર બ્લૂ ટિક લાગી શક્યું ન હતું. એશે એકાઉન્ટ ઓપર કર્યાના 11 કલાક બાદ પોતાની તસવીર અપલોડ કરી હતી. આ તસવીર તેની દીકરી આરાધ્યના જન્મની હતી. એશે તેમાં પોતાની દીકરીને ઉંચકેલી હોય છે. આ પોસ્ટ કરતાં સમયે તેણે કેપ્શન લખ્યું હતું, 'And I was born again'
ઐશ્વર્યા રાયનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ 11 મેના રોજ લાઈવ થયું હતું પરંતુ તે દિવસે તેના એક પણ ફોલોઅર્સ બન્યા ન હતા કારણ કે તેનું એકાઉન્ટ વેરિફાઈ થયું ન હતું. જેના કારણે તેના એકાઉન્ટ પર બ્લૂ ટિક લાગી શક્યું ન હતું. એશે એકાઉન્ટ ઓપર કર્યાના 11 કલાક બાદ પોતાની તસવીર અપલોડ કરી હતી. આ તસવીર તેની દીકરી આરાધ્યના જન્મની હતી. એશે તેમાં પોતાની દીકરીને ઉંચકેલી હોય છે. આ પોસ્ટ કરતાં સમયે તેણે કેપ્શન લખ્યું હતું, 'And I was born again'
4/5
 ઐશ્વર્યા રાયે 4 દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામ પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું અને હવે ત્યાં તેના 9 લાખથી વધારે ફોલોઅર્સ થઈ ગયા છે. જ્યારે પોતાના જન્મદિવસ 14 માર્ચે ઇન્સ્ટાગ્રામ પર આવનાર આમિર ખાનના માત્ર 8.77 લાખ ફોલોઅર્સ થઈ શક્યા છે.
ઐશ્વર્યા રાયે 4 દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામ પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું અને હવે ત્યાં તેના 9 લાખથી વધારે ફોલોઅર્સ થઈ ગયા છે. જ્યારે પોતાના જન્મદિવસ 14 માર્ચે ઇન્સ્ટાગ્રામ પર આવનાર આમિર ખાનના માત્ર 8.77 લાખ ફોલોઅર્સ થઈ શક્યા છે.
5/5
નવી દિલ્હીઃ ઐશ્વર્યા રાય બચ્ચને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2018માં ધૂમ મચાવ્યા બાદ હવે સોશિયલ મીડિયા પર પણ ધૂમ મચાવી રહી છે. ખાસ વાત એ છે કે ઐશ્વર્યાએ માત્ર 4 દિવસમાં જ એ કારનામું કરી બતાવ્યું છે જે આમિર ખાન વિતેલા 2 મહિનામાં પણ કરી શક્યો નથી.
નવી દિલ્હીઃ ઐશ્વર્યા રાય બચ્ચને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2018માં ધૂમ મચાવ્યા બાદ હવે સોશિયલ મીડિયા પર પણ ધૂમ મચાવી રહી છે. ખાસ વાત એ છે કે ઐશ્વર્યાએ માત્ર 4 દિવસમાં જ એ કારનામું કરી બતાવ્યું છે જે આમિર ખાન વિતેલા 2 મહિનામાં પણ કરી શક્યો નથી.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget