શોધખોળ કરો
પેટ્રોલના વધતા ભાવ પર અક્ષય કુમારે એવું તે શું કહ્યું કે ડિલીટ કરવું પડ્યું ટ્વીટ, થયા ટ્રોલ
1/5

પાછલા કેટલાક સમયથી અક્ષય કુમારનું સ્ટેન્ડ પ્રો-ગવર્નમેન્ટ રહ્યું છે. મોદી સરકારના વખાણ કરે છે. સરકારી યોજનાઓની વાહવાહી કરે. કદાચ આ કારણે જ તેઓ મોદી સમર્થકો માટે લોકપ્રિય બની ગયા છે અને કદાચ એટલા માટે જ અક્ષયને પણ હવે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ ડરાવતા નથી. જોકે અક્ષયની આ હરકત પર સોશિયલ મીડિયા યૂઝર્સે તેની ટાંગ ખેંચવાનું શરૂ કર્યું છે.
2/5

એક સમય હતો જ્યારે મોંઘવારીને નામે નરેન્દ્ર મોદી, અનુપમ ખેર, સુષ્મા સ્વરાજ સહિતની હસ્તીઓ મનમોહન સિંહ પર સતત પ્રહારો કરી રહ્યા હતા. અમિતાભ બચ્ચને પણ એ સમયે મનમોહન સિંહને ટ્વીટ કરીને સવાલો કર્યા હતા. હવે કેમ બધા ચુપ થઈ ગયા છે? લોકો હવે આવા લોકોના જૂનાં ટ્વીટ ખોળી રહ્યા છે અને સવાલ કરી રહ્યા છે કે હવે કેમ ચુપ થઈ ગયા?
Published at : 23 May 2018 07:43 AM (IST)
View More





















