શોધખોળ કરો

બોલીવુડના આ સુપરસ્ટારે 12 શહીદ જવાનોના પરિવારને આપ્યા 9-9 લાખ રૂપિયા, જાણો વિગત

1/7
 અક્ષયે અગાઉ પણ શહીદોના પરિવારને મદદ કરી છે અને તે સતત તેમાન સંપર્કમાં રહીને તેમેન કોઈ તકલીફ ના પડે તેનું ધ્યાન રાખે છે. લોકોને ખિલાડી ફેમ અક્ષય એરલીફ્ટ, રુસ્તમ, બેબી, હોલીડે જેવી દેશભક્તિની ફિલ્મોમાં કામ કરીને નવા ભારત કુમાર તરીકે ઉભરી ચૂક્યો છે.
અક્ષયે અગાઉ પણ શહીદોના પરિવારને મદદ કરી છે અને તે સતત તેમાન સંપર્કમાં રહીને તેમેન કોઈ તકલીફ ના પડે તેનું ધ્યાન રાખે છે. લોકોને ખિલાડી ફેમ અક્ષય એરલીફ્ટ, રુસ્તમ, બેબી, હોલીડે જેવી દેશભક્તિની ફિલ્મોમાં કામ કરીને નવા ભારત કુમાર તરીકે ઉભરી ચૂક્યો છે.
2/7
 સીઆરપીએફએ ટ્વીટ કરીને અક્ષયની આ કામગીરીના વખાણ કર્યા અને કહ્યું, 'અક્ષયનું આ પગલું તેની દેશભક્તિ, દેશના લોકો અને આર્મી પ્રત્યે તેનું સમર્પણ દર્શાવે છે.' અક્ષય શહીદોના પરીવારોની મદદ માટે એક એપ લોન્ચ કરવા માંગે છે. આ મામલે તે યૂનિયન હોમ સેક્રેટરી રાજીવ મહર્ષી સાથે મુલકાત કરી ચુક્યો છે.
સીઆરપીએફએ ટ્વીટ કરીને અક્ષયની આ કામગીરીના વખાણ કર્યા અને કહ્યું, 'અક્ષયનું આ પગલું તેની દેશભક્તિ, દેશના લોકો અને આર્મી પ્રત્યે તેનું સમર્પણ દર્શાવે છે.' અક્ષય શહીદોના પરીવારોની મદદ માટે એક એપ લોન્ચ કરવા માંગે છે. આ મામલે તે યૂનિયન હોમ સેક્રેટરી રાજીવ મહર્ષી સાથે મુલકાત કરી ચુક્યો છે.
3/7
હોમ મંત્રાલયે શા માટે નંબરની જરૂર છે તેવું પૂછતાં અક્ષય કુમારે શહીદોના પરિવારને મદદ કરવાની ઈચ્છૈ દર્શાવી હતી. હોમ મંત્રાલયે તરત જ લશ્કરના અધિકારીઓને બેંક એકાઉન્ટ નંબર આપવાનો આદેશ આપ્યો હતો. આ વિગતો મળતાં જ અક્ષય દ્વારા બુધવારે 12 ખાતાંમાં 9-9 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
હોમ મંત્રાલયે શા માટે નંબરની જરૂર છે તેવું પૂછતાં અક્ષય કુમારે શહીદોના પરિવારને મદદ કરવાની ઈચ્છૈ દર્શાવી હતી. હોમ મંત્રાલયે તરત જ લશ્કરના અધિકારીઓને બેંક એકાઉન્ટ નંબર આપવાનો આદેશ આપ્યો હતો. આ વિગતો મળતાં જ અક્ષય દ્વારા બુધવારે 12 ખાતાંમાં 9-9 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
4/7
આ ઉપરાંત હેડ કોન્સ્ટેબલ જગદીશ પ્રસાદ વિશ્નોઇ અને પીઆર મિંડે, કોન્સ્ટેબલ મંગેશ પાલ પાંડે, રામપાલ સિંહ યાદવ, ગોરખનાથ, નંદકુમાર પાત્રા, સતીશ કુમાર વર્મા, શંકર અને સુરેશ કુમાર પણ હુમલામાં શહીદ થયા હતા. અક્ષયે હોમ મંત્રાલયની ઓફિસમાં હુમલામાં શહીદ થયેલા પરીવારોના બેંક એકાઉન્ટની જાણકારી માંગી હતી.
આ ઉપરાંત હેડ કોન્સ્ટેબલ જગદીશ પ્રસાદ વિશ્નોઇ અને પીઆર મિંડે, કોન્સ્ટેબલ મંગેશ પાલ પાંડે, રામપાલ સિંહ યાદવ, ગોરખનાથ, નંદકુમાર પાત્રા, સતીશ કુમાર વર્મા, શંકર અને સુરેશ કુમાર પણ હુમલામાં શહીદ થયા હતા. અક્ષયે હોમ મંત્રાલયની ઓફિસમાં હુમલામાં શહીદ થયેલા પરીવારોના બેંક એકાઉન્ટની જાણકારી માંગી હતી.
5/7
સીઆરપીએફના જવાનોની ભેજ્જી વિસ્તારમાં રાહ જોઈને બેઠેલા નક્સલીઓએ આઇઇડી બ્લાસ્ટ કર્યો હતો અને ઘાયલ જવાનો પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 12 જવાન શહીદ થયા હતા. શહીદોમાં ઇન્સપેક્ટર જગજીત સિંહ, એએસઆઇ એચબી ભટ્ટ અને નરેન્દ્ર કુમાર સિંહનો સમાવેશ થાય છે.
સીઆરપીએફના જવાનોની ભેજ્જી વિસ્તારમાં રાહ જોઈને બેઠેલા નક્સલીઓએ આઇઇડી બ્લાસ્ટ કર્યો હતો અને ઘાયલ જવાનો પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 12 જવાન શહીદ થયા હતા. શહીદોમાં ઇન્સપેક્ટર જગજીત સિંહ, એએસઆઇ એચબી ભટ્ટ અને નરેન્દ્ર કુમાર સિંહનો સમાવેશ થાય છે.
6/7
 છત્તીસગઢના સુકમા જિલ્લામાં નક્સલીઓ દ્વારા 11 માર્ચના રોજ પેરામિલિટ્રી ફોર્સના રોડ ઓપનીંગ કાર્યક્રમ દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 12 જવાનો શહીદ થયા હતા. 11 માર્ચના રોજ સીઆરપીએફની 219મી બટાલીયનના લગભગ 100 જવાન ડ્યુટી પર હતા ત્યારે હુમલો થયો હતો.
છત્તીસગઢના સુકમા જિલ્લામાં નક્સલીઓ દ્વારા 11 માર્ચના રોજ પેરામિલિટ્રી ફોર્સના રોડ ઓપનીંગ કાર્યક્રમ દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 12 જવાનો શહીદ થયા હતા. 11 માર્ચના રોજ સીઆરપીએફની 219મી બટાલીયનના લગભગ 100 જવાન ડ્યુટી પર હતા ત્યારે હુમલો થયો હતો.
7/7
નવી દિલ્હી: બોલીવુડ સ્ટાર અક્ષય કુમારે ફરી એક વાર પોતાની દેશભક્તિનો પરિચય આપીને સીઆરપીએફના ના 12 શહીદ જવાનોના પરિવારને એક કરોડ રૂપિયાથી વધારેની મદદ આપી છે. અક્ષય કુમારે આપેલી મદદમાંથી દરેક શહીદ જવાનના પરીવારના ખાતામાં 9-9 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
નવી દિલ્હી: બોલીવુડ સ્ટાર અક્ષય કુમારે ફરી એક વાર પોતાની દેશભક્તિનો પરિચય આપીને સીઆરપીએફના ના 12 શહીદ જવાનોના પરિવારને એક કરોડ રૂપિયાથી વધારેની મદદ આપી છે. અક્ષય કુમારે આપેલી મદદમાંથી દરેક શહીદ જવાનના પરીવારના ખાતામાં 9-9 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
સ્કેમ કરવા માટે ChatGPT જેવા AI ટૂલ બનાવી રહ્યા છે હેકર્સ, બચવા માટે આટલું કરો
સ્કેમ કરવા માટે ChatGPT જેવા AI ટૂલ બનાવી રહ્યા છે હેકર્સ, બચવા માટે આટલું કરો
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Embed widget