શોધખોળ કરો

200 ખેડૂતોનું દેવું ચૂકવશે બોલિવૂડના આ સુપરસ્ટાર, શહીદોના પરિવારને પણ કરશે મદદ

1/3
 ઉપરાંત અમિતા બચ્ચને કેડૂતોની આત્મહત્યા પ્રત્યે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, ખેડૂતોની આત્મહત્યા હંમેશા તકલીફ આપે છે. ઘણાં વર્ષો પહેલા એક ફિલ્મના શૂટિંગ દરમિયાન મને જાણવા મળ્યું કે, જે ખેડૂતો 15-20-30 હજાર રૂપિયાની લોન લીધી હતી તેઓ તે ચૂકવી ન શકવાને કારણે પોતાનો જીવ આપી રહ્યા હતાં અને મેં તેમનું દેવું ચૂકવી દીધું. આ વખતે 200 ખેડૂત પરિવાર માટે 1.25 કરોડ રૂપિયા આપી રહ્યો છું. હું બેંકમાં ગયો હતો જ્યાંથી દેવાદાર ખેડૂોતની યાદી મેળવી ચે અને તેમનું દેવું ચૂકવી રહ્યો છું.
ઉપરાંત અમિતા બચ્ચને કેડૂતોની આત્મહત્યા પ્રત્યે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, ખેડૂતોની આત્મહત્યા હંમેશા તકલીફ આપે છે. ઘણાં વર્ષો પહેલા એક ફિલ્મના શૂટિંગ દરમિયાન મને જાણવા મળ્યું કે, જે ખેડૂતો 15-20-30 હજાર રૂપિયાની લોન લીધી હતી તેઓ તે ચૂકવી ન શકવાને કારણે પોતાનો જીવ આપી રહ્યા હતાં અને મેં તેમનું દેવું ચૂકવી દીધું. આ વખતે 200 ખેડૂત પરિવાર માટે 1.25 કરોડ રૂપિયા આપી રહ્યો છું. હું બેંકમાં ગયો હતો જ્યાંથી દેવાદાર ખેડૂોતની યાદી મેળવી ચે અને તેમનું દેવું ચૂકવી રહ્યો છું.
2/3
 કેબીસી-10 પ્રશોશનની પ્રેસ કોન્ફરન્સમાં અમિતાભ બચ્ચને કહ્યું કે, અમને સરકાર તરફથી 44 પરિવારોનું લિસ્ટ મળ્યું છે. અમે 112 ડિમાન્ડ ટ્રાફ્ટ તૈયાર કર્યા છે જેની કુલ રકમ 1 કરોડ રૂપિયા છે. એક સમાચાર એજન્સી અનુસાર બચ્ચને કહ્યું કે, સરકારમાં એક સિસ્ટમ હોય છે કે, 60 ટકા રકમ પત્ની મળે છે અને 20-20 ટકા માતા-પિતાને મળે છે. અમે પણ શહીદોના પરિવાર માટે આ રીતે જ પૈસાની વહેંચણી કરી છે.
કેબીસી-10 પ્રશોશનની પ્રેસ કોન્ફરન્સમાં અમિતાભ બચ્ચને કહ્યું કે, અમને સરકાર તરફથી 44 પરિવારોનું લિસ્ટ મળ્યું છે. અમે 112 ડિમાન્ડ ટ્રાફ્ટ તૈયાર કર્યા છે જેની કુલ રકમ 1 કરોડ રૂપિયા છે. એક સમાચાર એજન્સી અનુસાર બચ્ચને કહ્યું કે, સરકારમાં એક સિસ્ટમ હોય છે કે, 60 ટકા રકમ પત્ની મળે છે અને 20-20 ટકા માતા-પિતાને મળે છે. અમે પણ શહીદોના પરિવાર માટે આ રીતે જ પૈસાની વહેંચણી કરી છે.
3/3
મુંબઈઃ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન જ્યાં એક બાજુ દેવામાં ડૂબેલા ખેડૂતોની મદદ કરવા માટે આગળ આવ્યા છે. સાથે સાથે દેશ માટે પોતાનો જીવન આપનાર શહીદોના પરિવારોની મદદ માટે તેઓ આગળ આવ્યા છે. મુંબઈમાં કેબીસી 10ની લોન્ચિંગના અવસર પર અમિતાભ બચ્ચને જણાવ્યું કે, 1.50 કરોડ રૂપિયા ખર્ચ કરીને દેવામાં ડૂબેલા 200 ખેડૂત પરિવારોની મદદ કરશે. તેવી જ રીતે શહીદ જવાનોના 44 પરિવારોની વચ્ચે 1 કરોડની રકમ વિતરિત કરશે.
મુંબઈઃ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન જ્યાં એક બાજુ દેવામાં ડૂબેલા ખેડૂતોની મદદ કરવા માટે આગળ આવ્યા છે. સાથે સાથે દેશ માટે પોતાનો જીવન આપનાર શહીદોના પરિવારોની મદદ માટે તેઓ આગળ આવ્યા છે. મુંબઈમાં કેબીસી 10ની લોન્ચિંગના અવસર પર અમિતાભ બચ્ચને જણાવ્યું કે, 1.50 કરોડ રૂપિયા ખર્ચ કરીને દેવામાં ડૂબેલા 200 ખેડૂત પરિવારોની મદદ કરશે. તેવી જ રીતે શહીદ જવાનોના 44 પરિવારોની વચ્ચે 1 કરોડની રકમ વિતરિત કરશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bhavnagar: ભાવનગરના સિહોર તાલુકાના ગામોમાં કરા સાથે વરસ્યો વરસાદ, પાકને નુકસાન થવાની ભીતી
Bhavnagar: ભાવનગરના સિહોર તાલુકાના ગામોમાં કરા સાથે વરસ્યો વરસાદ, પાકને નુકસાન થવાની ભીતી
કાળઝાળ ગરમી વચ્ચે વલસાડ જિલ્લાનાં વાતાવરણમાં પલટો, ભારે વરસાદને કારણે પતરાના શેડ ઉડ્યા
કાળઝાળ ગરમી વચ્ચે વલસાડ જિલ્લાનાં વાતાવરણમાં પલટો, ભારે વરસાદને કારણે પતરાના શેડ ઉડ્યા
CBSE Board 10th Result Declared: CBSE બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર, આ લિંક ક્લિક કરીને જોઇ શકશો
CBSE Board 10th Result Declared: CBSE બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર, આ લિંક ક્લિક કરીને જોઇ શકશો
શેરબજારમાં કડાકા મુદ્દે અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું- 4 જૂન પહેલા શેર ખરીદી લેજો, પછી જોરદાર તેજી થશે!
શેરબજારમાં કડાકા મુદ્દે અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું- 4 જૂન પહેલા શેર ખરીદી લેજો, પછી જોરદાર તેજી થશે!
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Valsad: નેશનલ હાઈવે પર ખાનગી બસ અને ડમ્પર વચ્ચે ભીષણ અકસ્માત, 14થી વધુ લોકો ઈજાગ્રસ્તથેન્ક્યુંની રાજનીતિ: અમરેલીમાં ભાજપના ઉમેદવારના પક્ષના નેતાઓ પર ગંભીર આરોપSurat: હિન્દુવાદી નેતા અને નુપૂર શર્માને ધમકી આપવાના કેસમાં મૌલાના બાદ વધુ એક આરોપીની  ધરપકડAmreli: જન્મ દિવસ નિમિત્તે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગરના સિહોર તાલુકાના ગામોમાં કરા સાથે વરસ્યો વરસાદ, પાકને નુકસાન થવાની ભીતી
Bhavnagar: ભાવનગરના સિહોર તાલુકાના ગામોમાં કરા સાથે વરસ્યો વરસાદ, પાકને નુકસાન થવાની ભીતી
કાળઝાળ ગરમી વચ્ચે વલસાડ જિલ્લાનાં વાતાવરણમાં પલટો, ભારે વરસાદને કારણે પતરાના શેડ ઉડ્યા
કાળઝાળ ગરમી વચ્ચે વલસાડ જિલ્લાનાં વાતાવરણમાં પલટો, ભારે વરસાદને કારણે પતરાના શેડ ઉડ્યા
CBSE Board 10th Result Declared: CBSE બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર, આ લિંક ક્લિક કરીને જોઇ શકશો
CBSE Board 10th Result Declared: CBSE બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર, આ લિંક ક્લિક કરીને જોઇ શકશો
શેરબજારમાં કડાકા મુદ્દે અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું- 4 જૂન પહેલા શેર ખરીદી લેજો, પછી જોરદાર તેજી થશે!
શેરબજારમાં કડાકા મુદ્દે અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું- 4 જૂન પહેલા શેર ખરીદી લેજો, પછી જોરદાર તેજી થશે!
મોંઘવારી વિરુદ્ધ POKમાં પ્રદર્શન યથાવત, એક પોલીસ અધિકારીનું મોત, 100 ઘાયલ
મોંઘવારી વિરુદ્ધ POKમાં પ્રદર્શન યથાવત, એક પોલીસ અધિકારીનું મોત, 100 ઘાયલ
LRD, PSIની ભરતીમાં શારીરિક કસોટી અંગે હસમુખ પટેલે કરી મોટી જાહેરાત, જાણો ક્યારે લેવાશે પરીક્ષા
LRD, PSIની ભરતીમાં શારીરિક કસોટી અંગે હસમુખ પટેલે કરી મોટી જાહેરાત, જાણો ક્યારે લેવાશે પરીક્ષા
CBSE 12th Result 2024: સીબીએસઈ ધોરણ-12નું પરિણામ થયું જાહેર, 87.98 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ
CBSE 12th Result 2024: સીબીએસઈ ધોરણ-12નું પરિણામ થયું જાહેર, 87.98 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ
પાન કાર્ડને આધાર સાથે હજુ સુધી લિંક નથી કર્યું તો થઇ જાવ સાવધાન, થશે આ નુકસાન
પાન કાર્ડને આધાર સાથે હજુ સુધી લિંક નથી કર્યું તો થઇ જાવ સાવધાન, થશે આ નુકસાન
Embed widget