શોધખોળ કરો

200 ખેડૂતોનું દેવું ચૂકવશે બોલિવૂડના આ સુપરસ્ટાર, શહીદોના પરિવારને પણ કરશે મદદ

1/3
 ઉપરાંત અમિતા બચ્ચને કેડૂતોની આત્મહત્યા પ્રત્યે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, ખેડૂતોની આત્મહત્યા હંમેશા તકલીફ આપે છે. ઘણાં વર્ષો પહેલા એક ફિલ્મના શૂટિંગ દરમિયાન મને જાણવા મળ્યું કે, જે ખેડૂતો 15-20-30 હજાર રૂપિયાની લોન લીધી હતી તેઓ તે ચૂકવી ન શકવાને કારણે પોતાનો જીવ આપી રહ્યા હતાં અને મેં તેમનું દેવું ચૂકવી દીધું. આ વખતે 200 ખેડૂત પરિવાર માટે 1.25 કરોડ રૂપિયા આપી રહ્યો છું. હું બેંકમાં ગયો હતો જ્યાંથી દેવાદાર ખેડૂોતની યાદી મેળવી ચે અને તેમનું દેવું ચૂકવી રહ્યો છું.
ઉપરાંત અમિતા બચ્ચને કેડૂતોની આત્મહત્યા પ્રત્યે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, ખેડૂતોની આત્મહત્યા હંમેશા તકલીફ આપે છે. ઘણાં વર્ષો પહેલા એક ફિલ્મના શૂટિંગ દરમિયાન મને જાણવા મળ્યું કે, જે ખેડૂતો 15-20-30 હજાર રૂપિયાની લોન લીધી હતી તેઓ તે ચૂકવી ન શકવાને કારણે પોતાનો જીવ આપી રહ્યા હતાં અને મેં તેમનું દેવું ચૂકવી દીધું. આ વખતે 200 ખેડૂત પરિવાર માટે 1.25 કરોડ રૂપિયા આપી રહ્યો છું. હું બેંકમાં ગયો હતો જ્યાંથી દેવાદાર ખેડૂોતની યાદી મેળવી ચે અને તેમનું દેવું ચૂકવી રહ્યો છું.
2/3
 કેબીસી-10 પ્રશોશનની પ્રેસ કોન્ફરન્સમાં અમિતાભ બચ્ચને કહ્યું કે, અમને સરકાર તરફથી 44 પરિવારોનું લિસ્ટ મળ્યું છે. અમે 112 ડિમાન્ડ ટ્રાફ્ટ તૈયાર કર્યા છે જેની કુલ રકમ 1 કરોડ રૂપિયા છે. એક સમાચાર એજન્સી અનુસાર બચ્ચને કહ્યું કે, સરકારમાં એક સિસ્ટમ હોય છે કે, 60 ટકા રકમ પત્ની મળે છે અને 20-20 ટકા માતા-પિતાને મળે છે. અમે પણ શહીદોના પરિવાર માટે આ રીતે જ પૈસાની વહેંચણી કરી છે.
કેબીસી-10 પ્રશોશનની પ્રેસ કોન્ફરન્સમાં અમિતાભ બચ્ચને કહ્યું કે, અમને સરકાર તરફથી 44 પરિવારોનું લિસ્ટ મળ્યું છે. અમે 112 ડિમાન્ડ ટ્રાફ્ટ તૈયાર કર્યા છે જેની કુલ રકમ 1 કરોડ રૂપિયા છે. એક સમાચાર એજન્સી અનુસાર બચ્ચને કહ્યું કે, સરકારમાં એક સિસ્ટમ હોય છે કે, 60 ટકા રકમ પત્ની મળે છે અને 20-20 ટકા માતા-પિતાને મળે છે. અમે પણ શહીદોના પરિવાર માટે આ રીતે જ પૈસાની વહેંચણી કરી છે.
3/3
મુંબઈઃ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન જ્યાં એક બાજુ દેવામાં ડૂબેલા ખેડૂતોની મદદ કરવા માટે આગળ આવ્યા છે. સાથે સાથે દેશ માટે પોતાનો જીવન આપનાર શહીદોના પરિવારોની મદદ માટે તેઓ આગળ આવ્યા છે. મુંબઈમાં કેબીસી 10ની લોન્ચિંગના અવસર પર અમિતાભ બચ્ચને જણાવ્યું કે, 1.50 કરોડ રૂપિયા ખર્ચ કરીને દેવામાં ડૂબેલા 200 ખેડૂત પરિવારોની મદદ કરશે. તેવી જ રીતે શહીદ જવાનોના 44 પરિવારોની વચ્ચે 1 કરોડની રકમ વિતરિત કરશે.
મુંબઈઃ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન જ્યાં એક બાજુ દેવામાં ડૂબેલા ખેડૂતોની મદદ કરવા માટે આગળ આવ્યા છે. સાથે સાથે દેશ માટે પોતાનો જીવન આપનાર શહીદોના પરિવારોની મદદ માટે તેઓ આગળ આવ્યા છે. મુંબઈમાં કેબીસી 10ની લોન્ચિંગના અવસર પર અમિતાભ બચ્ચને જણાવ્યું કે, 1.50 કરોડ રૂપિયા ખર્ચ કરીને દેવામાં ડૂબેલા 200 ખેડૂત પરિવારોની મદદ કરશે. તેવી જ રીતે શહીદ જવાનોના 44 પરિવારોની વચ્ચે 1 કરોડની રકમ વિતરિત કરશે.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget