શોધખોળ કરો

અનુષ્કાએ સગાઈ અંગે લીધી આ બાબા પાસે સલાહ? શા માટે ઉત્તરાખંડમાં કરી શકે સગાઈ

1/6
અનુષ્કાએ એક અંગ્રેજી અખબાર સાથે વાત કરતા જણાવ્યું કે, ‘અનંત બાબા તેના પરિવારના ગુરૂ છે. જ્યારે પણ તેને શાંતિની જરૂર હોય છે ત્યારે તે અહીં આવે છે. આશ્રમમાં રહેવાનો અનુભવ મારા માટે હંમેશા ખાસ હોય છે કેમકે તેનાથી મનને શાંતિ મળે છે.’
અનુષ્કાએ એક અંગ્રેજી અખબાર સાથે વાત કરતા જણાવ્યું કે, ‘અનંત બાબા તેના પરિવારના ગુરૂ છે. જ્યારે પણ તેને શાંતિની જરૂર હોય છે ત્યારે તે અહીં આવે છે. આશ્રમમાં રહેવાનો અનુભવ મારા માટે હંમેશા ખાસ હોય છે કેમકે તેનાથી મનને શાંતિ મળે છે.’
2/6
હરિદ્વાર: બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ટેસ્ટ ટીમ કેપ્ટન વિરાટ કોહલી ઉત્તરાખંડમાં છે. અને સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તે 1લી જાન્યુઆરીએ ત્યાં જ સગાઈ કરી શકે છે. આ વાત બહાર આવી ત્યારે જ બંનેના પરિવાર તેમજ બચ્ચન દંપતિ અને અંબાણી પરિવાર ઉત્તરાખંડ પહોંચતા આ ખબરોને વેગ મળ્યો હતો. આ પહેલા અનુષ્કા-વિરાટે અનંત બાબા સાથે પણ મુલાકાત કરી હતી. તેમજ કેટલીક નવી તસવીરો સામે આવી છે જેમાં અનુષ્કા પૂજા કરી રહી છે. અને અનંત બાબા પૂજા કરાવી રહ્યા છે.
હરિદ્વાર: બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ટેસ્ટ ટીમ કેપ્ટન વિરાટ કોહલી ઉત્તરાખંડમાં છે. અને સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તે 1લી જાન્યુઆરીએ ત્યાં જ સગાઈ કરી શકે છે. આ વાત બહાર આવી ત્યારે જ બંનેના પરિવાર તેમજ બચ્ચન દંપતિ અને અંબાણી પરિવાર ઉત્તરાખંડ પહોંચતા આ ખબરોને વેગ મળ્યો હતો. આ પહેલા અનુષ્કા-વિરાટે અનંત બાબા સાથે પણ મુલાકાત કરી હતી. તેમજ કેટલીક નવી તસવીરો સામે આવી છે જેમાં અનુષ્કા પૂજા કરી રહી છે. અને અનંત બાબા પૂજા કરાવી રહ્યા છે.
3/6
4/6
5/6
હરિદ્વારની બે દિવસની મુલાકાતમાં અનુષ્કાએ ઘણો સમય અંબુવાલામાં આવેલા અનંતધામ આત્મબોધ આશ્રમમાં વીતાવ્યો હતો. તેમજ ચાર નજીકના સગાઓની હાજરીમાં અનુષ્કાએ શ્રી અનંતેશ્વર મંદિરમાં પૂજા કરી હતી. જો કે અનંત બાબાએ બંનેની સગાઈ અંગે કોઈ ટિપ્પણી કરી નહોતી
હરિદ્વારની બે દિવસની મુલાકાતમાં અનુષ્કાએ ઘણો સમય અંબુવાલામાં આવેલા અનંતધામ આત્મબોધ આશ્રમમાં વીતાવ્યો હતો. તેમજ ચાર નજીકના સગાઓની હાજરીમાં અનુષ્કાએ શ્રી અનંતેશ્વર મંદિરમાં પૂજા કરી હતી. જો કે અનંત બાબાએ બંનેની સગાઈ અંગે કોઈ ટિપ્પણી કરી નહોતી
6/6
શા માટે વિરાટ-અનુષ્કા ઉત્તરાખંડમાં કરી શકે સગાઈ? અનુષ્કાના માતા આશીમા શર્મા ગઢવાલી છે. અનુષ્કાના દાદી ઉર્મિલા શર્મા ઉત્તરાખંડમાં રહે છે. જો કે ઉર્મિલા શર્મા અને અનુષ્કાના કાકીએ સગાઈ અંગેના અહેવાલોને નકાર્યા છે. અનુષ્કાના પિતા ઉત્તરપ્રદેશથી છે.
શા માટે વિરાટ-અનુષ્કા ઉત્તરાખંડમાં કરી શકે સગાઈ? અનુષ્કાના માતા આશીમા શર્મા ગઢવાલી છે. અનુષ્કાના દાદી ઉર્મિલા શર્મા ઉત્તરાખંડમાં રહે છે. જો કે ઉર્મિલા શર્મા અને અનુષ્કાના કાકીએ સગાઈ અંગેના અહેવાલોને નકાર્યા છે. અનુષ્કાના પિતા ઉત્તરપ્રદેશથી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget