શોધખોળ કરો

મલાઇકાની તસવીર ખેંચવા દીવાલ પર ચઢ્યો ફોટોગ્રાફર, અર્જુન કપૂર ગુસ્સે ભરાયો, જુઓ ઘટનાનો વીડિયો

મલાઇકા અને અર્જુન કપૂર ઘણી વખત પબ્લિક પ્લેસમાં સ્પોટ થતાં રહ્યાં છે. બંને કરીના કપૂરના ઘરે સ્પોટ થયા હતા. અહી ફોટોગ્રાફરે એક ભૂલ કરતા અર્જુન કપૂરે ફોટોગ્રાફરને ફટકાર લગાવી હતી

બોલિવૂડ:કરીના કપૂરે સેકન્ડ બેબીને જન્મ આપ્યો છે.હાલ  બોલિવૂડ સેલેબ્સ તેમના ઘરે શુભકામના આપવા જઇ રહ્યાં છે. મલાઇકા અને અર્જુન કપૂર પણ બેબીને જોવા અને કરીના, સૈફને  શુભકામના આપવા કરીનાના ઘરે પહોંચ્યો છે. આ સમયે એક એવી ઘટના બની જેનો વીડિયો વાયરલ થયો છે. બોલિવૂડમાં હાલ અર્જુન કપૂર અને મલાઇકાના રિલેશનશિપની ચર્ચા જોરશોરથી થઇ રહી છે. તેઓ બંને સાથે અનેક વખત સ્પોટ થયા છે. જો કે એવું બહુ ઓછું બન્યું છે કે, આ કપલ પૈપરાજીથી નારાજ થયું હોય. પરંતુ કરીના કપૂરને ઘરે પહોંચેલા અર્જુન કપૂર પૈપરાજી નારાજ થયા હતા અને ફોટોગ્રાફરને ફટકાર લગાવી હતી. ફોટોગ્રાફી પર રોષે ભરાયા અર્જુન કપૂર કરીના કપૂરના ઘરે સેકન્ડ બેબીના જન્મની શુભકામના આપવા માટે બોલિવૂડ સેલેબ્સ પહોંચી રહ્યાં છે. તેવામાં અર્જુન કપૂર અને મલાઇકા પણ કરીના કપૂરના ઘરે પહોંચ્યા હતા. જો કે આ સમય દરમિયાન એક ફોટોગ્રાફરે એવી ભૂલ કરી કે, અર્જુન કપૂર રોષે ભરાયા, અર્જુન કપૂરે ફોટોગ્રાફરને ખખડાવ્યો જેનો વીડિયો વાયરલ થયો છે.
અર્જૂન કપૂર અને મલાઇકા કરીના કપૂરના ઘરેથી બહાર જઇ રહ્યાં હતા ત્યારે ફોટો ખેંચવા માટે ફોટોગ્રાફર દીવાલ પર ચઢી ગયો.  આ જોઇને અર્જુન કપૂરે ફોટોગ્રાફરને રિકવેસ્ટ કરી અને આવું ન કરવા માટે સમજાવ્યો પરંતુ ફોટોગ્રાફર વિનંતી છતાં પણ ન માન્યો અને દીવાલ પર ચઢીને ફોટો ખેંચવા લાગ્યો. ફોટોગ્રાફરનું આવું વર્તન જોઇને અર્જૂન કપૂર નારાજ થયો હતો અને તેને ફટકાર લગાવી હતી. આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે.
અર્જૂન કપૂર અને મલાઇકા હાલ એકબીજાને ડેટ કરી રહ્યાં છે અને અનેક વખત પબ્લિક પ્લેસમાં સ્પોટ થતાં રહે છે. જો કે બંને પબ્લિકમાં એકબીજાને મુદ્દે ખુલ્લીને વાત નથી કરતા. અર્જુન કપૂરે અનેક વખત એવી સ્પષ્ટતા કરી છે કે, ‘હાલ તો લગ્ન કરવાનો કોઇ પ્લાન નથી’

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાપુત્રનું ગૌચર પર દબાણ ?
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનો દરબાર ?
Modasa News: મોડાસાની સાર્વજનિક હોસ્પિટલનો કર્મચારીની દારૂના મસમોટા જથ્થા સાથે પોલીસે કરી ધરપકડ
Textbooks Shortage in School : પાઠ્યપુસ્તકોની અછત મુદ્દે મંડળના ચેરમેનનું નિવેદન
School Van Fare Hike: વાલીઓને મોંઘવારીનો માર, સ્કૂલ વર્ધી એસો.એ સ્કૂલવાન ભાડામાં કર્યો વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
Embed widget