શોધખોળ કરો

મલાઇકાની તસવીર ખેંચવા દીવાલ પર ચઢ્યો ફોટોગ્રાફર, અર્જુન કપૂર ગુસ્સે ભરાયો, જુઓ ઘટનાનો વીડિયો

મલાઇકા અને અર્જુન કપૂર ઘણી વખત પબ્લિક પ્લેસમાં સ્પોટ થતાં રહ્યાં છે. બંને કરીના કપૂરના ઘરે સ્પોટ થયા હતા. અહી ફોટોગ્રાફરે એક ભૂલ કરતા અર્જુન કપૂરે ફોટોગ્રાફરને ફટકાર લગાવી હતી

બોલિવૂડ:કરીના કપૂરે સેકન્ડ બેબીને જન્મ આપ્યો છે.હાલ  બોલિવૂડ સેલેબ્સ તેમના ઘરે શુભકામના આપવા જઇ રહ્યાં છે. મલાઇકા અને અર્જુન કપૂર પણ બેબીને જોવા અને કરીના, સૈફને  શુભકામના આપવા કરીનાના ઘરે પહોંચ્યો છે. આ સમયે એક એવી ઘટના બની જેનો વીડિયો વાયરલ થયો છે. બોલિવૂડમાં હાલ અર્જુન કપૂર અને મલાઇકાના રિલેશનશિપની ચર્ચા જોરશોરથી થઇ રહી છે. તેઓ બંને સાથે અનેક વખત સ્પોટ થયા છે. જો કે એવું બહુ ઓછું બન્યું છે કે, આ કપલ પૈપરાજીથી નારાજ થયું હોય. પરંતુ કરીના કપૂરને ઘરે પહોંચેલા અર્જુન કપૂર પૈપરાજી નારાજ થયા હતા અને ફોટોગ્રાફરને ફટકાર લગાવી હતી. ફોટોગ્રાફી પર રોષે ભરાયા અર્જુન કપૂર કરીના કપૂરના ઘરે સેકન્ડ બેબીના જન્મની શુભકામના આપવા માટે બોલિવૂડ સેલેબ્સ પહોંચી રહ્યાં છે. તેવામાં અર્જુન કપૂર અને મલાઇકા પણ કરીના કપૂરના ઘરે પહોંચ્યા હતા. જો કે આ સમય દરમિયાન એક ફોટોગ્રાફરે એવી ભૂલ કરી કે, અર્જુન કપૂર રોષે ભરાયા, અર્જુન કપૂરે ફોટોગ્રાફરને ખખડાવ્યો જેનો વીડિયો વાયરલ થયો છે.
અર્જૂન કપૂર અને મલાઇકા કરીના કપૂરના ઘરેથી બહાર જઇ રહ્યાં હતા ત્યારે ફોટો ખેંચવા માટે ફોટોગ્રાફર દીવાલ પર ચઢી ગયો.  આ જોઇને અર્જુન કપૂરે ફોટોગ્રાફરને રિકવેસ્ટ કરી અને આવું ન કરવા માટે સમજાવ્યો પરંતુ ફોટોગ્રાફર વિનંતી છતાં પણ ન માન્યો અને દીવાલ પર ચઢીને ફોટો ખેંચવા લાગ્યો. ફોટોગ્રાફરનું આવું વર્તન જોઇને અર્જૂન કપૂર નારાજ થયો હતો અને તેને ફટકાર લગાવી હતી. આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે.
અર્જૂન કપૂર અને મલાઇકા હાલ એકબીજાને ડેટ કરી રહ્યાં છે અને અનેક વખત પબ્લિક પ્લેસમાં સ્પોટ થતાં રહે છે. જો કે બંને પબ્લિકમાં એકબીજાને મુદ્દે ખુલ્લીને વાત નથી કરતા. અર્જુન કપૂરે અનેક વખત એવી સ્પષ્ટતા કરી છે કે, ‘હાલ તો લગ્ન કરવાનો કોઇ પ્લાન નથી’

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
61 વર્ષની ઉંમરે આમિર ખાન કરશે ત્રીજા લગ્ન! ગૌરી સ્પ્રેટ સાથે આ દિવસે લેશે ફેરા
61 વર્ષની ઉંમરે આમિર ખાન કરશે ત્રીજા લગ્ન! ગૌરી સ્પ્રેટ સાથે આ દિવસે લેશે ફેરા
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ
અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
'77 બોલમાં 205 રન...', 22 છગ્ગા અને 17 ચોગ્ગા, 140 કિલો વજન ધરાવતા બેટ્સમેનની ટી20 માં બેવડી સદી
'77 બોલમાં 205 રન...', 22 છગ્ગા અને 17 ચોગ્ગા, 140 કિલો વજન ધરાવતા બેટ્સમેનની ટી20 માં બેવડી સદી
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Embed widget