શોધખોળ કરો

ક્રિકેટર કે.એલ. રાહુલ સાથેના રિલેશન અંગે એક્ટ્રેસ આથિયા શેટ્ટીએ કહી આ વાત, જાણો

કેટર લોકેશ રાહુલે એક્ટ્રેસ આથિયા શેટ્ટીના જન્મદિવસ પર તેને ખાસ અંદાજમાં શુભેચ્છાઓ આપતા બંને વચ્ચે અફેર હોવાની અટકળો ચાલી રહી હતી.

મુંબઈ: ભારતીય ક્રિકેટર કે.એલ.રાહુલ અને બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી સારા મિત્રો છે. ક્રિકેટર લોકેશ રાહુલે એક્ટ્રેસ આથિયા શેટ્ટીના જન્મદિવસ પર તેને ખાસ અંદાજમાં શુભેચ્છાઓ આપતા બંને વચ્ચે અફેર હોવાની અટકળો ચાલી રહી હતી.
કે.એલ.રાહુલે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તસવીર શેર કરી હતી, જેમાં તે આથિયા શેટ્ટી સાથે જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બંને એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા છે. રાહુલ આથિયા શેટ્ટીને ડેટ કરી રહ્યો હોવાની ચર્ચાઓ બોલીવૂડમાં ચાલી રહી છે.
View this post on Instagram
 

ONE STEP AT A TIME 🇮🇳

A post shared by KL Rahul👑 (@rahulkl) on

આ અંગે આથિયાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, મને લિંકઅપની ખબરોને કારણે કોઈ ફરક પડતો નથી. તમે મને આ મુદ્દે કોઈ પણ સવાલ કરશો તો હું તમને કોઈ જવાબ આપીશ નહિ. પણ મને એ વાતની ખબર છે કે, આ બધુ પૂછવું એ તમારું કામ છે. મારા મતે આ મારી અંગત મેટર છે. તે પછી મિત્રતા હોય, સંબંધ હોય કે પછી પરિવાર. આ બધાને હું હંમેશા બચાવીને રાખવાની કોશિશ કરીશ. માટે હું ક્યારેય પણ આ વિશે વાત કરતી નથી. આથિયાએ રાહુલ સાથેના સંબંધને લઈ કોઈ યોગ્ય જવાબ આપ્યો ન હતો. આથિયા નવાઝુદ્દીન સાથે ફિલ્મ મોતીચૂર ચકનાચૂર માં જોવા મળશે. આથિયા આ ફિલ્મ દ્વારા 2 વર્ષ પછી મોટા પરદે જોવા મળશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તમાશો
Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર  જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો
Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
Embed widget