શોધખોળ કરો

બાહુબલીના આ એક્ટરની પત્નીએ કરી આત્મહત્યા, પતિના આડા સંબંધોથી હતી પરેશાન

પોલીસે જણાવ્યું કે પીડિતા ભારતીએ (34) મધુ સાથે વર્ષ 2015માં લગ્ન કર્યા હતા અને છેલ્લા બે વર્ષથી મધુ દહેજ માટે કથિત રીતે તેનું શોષણ કરી રહ્યો હતો.

નવી દિલ્હીઃ ફિલ્મ બાહુબલીથી ચર્ચામાં આવેલ એક્ટર મધુ પ્રકાશની પત્ની ભારતીએ આત્મહત્યા કરી લીધી છે. મીડિયા અહેવાલ અનુસાર, મધુની પત્ની ભારતીએ હૈદ્રાબાદમાં પોતાના ઘરે પંખાથી લટકીને આત્મહત્યા કરી છે. મધુની આત્મહત્યા કરવા પાછળનું કારણ સામે આવ્યું નથી પરંતુ કહેવાય છે કે, ભારતી, મધુ પ્રકાશની લાઈફસ્ટાઈલથી ખૂબ જ તણાવમાં રહેતી હતી અને તેને શંકા પણ હતી કે મધુ પ્રકાશનું કોઈ કો સ્ટાર સાથે અફેર ચાલી રહ્યું છે. પોલીસે જણાવ્યું કે પીડિતા ભારતીએ (34) મધુ સાથે વર્ષ 2015માં લગ્ન કર્યા હતા અને છેલ્લા બે વર્ષથી મધુ દહેજ માટે કથિત રીતે તેનું શોષણ કરી રહ્યો હતો. ‘અમારી તપાસમાં સામે આવ્યું છે કે મધુને તેની કો-એક્ટ્રેસ સાથે આડા સંબંધો પણ હતા, જેના વિશે તેની પત્નીને જાણ થઈ ગઈ હતી. જે બાદ તે તેની પત્નીને દહેજ માટે પરેશાન કરવા લાગ્યો’ તેમ રાયદુરગામના ઈન્સ્પેક્ટર એસ. રવિન્દ્રએ જણાવ્યું. બાહુબલીના આ એક્ટરની પત્નીએ કરી આત્મહત્યા, પતિના આડા સંબંધોથી હતી પરેશાન મધુ પ્રકાશ ઘરે નહોતો ત્યારે મનિકોંડા વિસ્તારમાં આવેલી પંચવટી કોલોની સ્થિત તેના ઘરમાં ભારતીએ પંખા સાથે પોતાની જાતને લટકાવીને જીવનને અંત લાવી દીધો હતો. પોલીસના જણાવ્યાનુસાર, ‘મધુ શૂટિંગ કર્યા બાદ સાંજે સાડા સાત કલાકે જ્યારે ઘરે પાછો ફર્યો ત્યારે તેણે ભારતીની લટકતી હાલતમાં લાશ જોઈ હતી. ઘરમાંથી સુસાઈડ નોટ મળી આવી નથી’

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Embed widget