શોધખોળ કરો

Corona Vaccine: બોલિવૂડના આ સુપર સ્ટારે લીધો કોરોના રસીનો બીજો ડોઝ, કેપ્શનમાં લખી આ વાત

આ વાતની જાણકારી ખુદ બિગ બી સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પી છે. જેમાં તેઓ કોરોના રસીનો બીજો ડોઝ લેતાં નજરે પડી રહ્યા છે. આ તસવીરના કેપ્શનને તેમણે શાનદાર રીતે લખ્યું છે

મુંબઈઃ સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ફરી વળી છે. આ સ્થિતિમાં સુરક્ષા માટે વેક્સીન ખૂબ જરૂર  છે. આ મામેલે બોલીવૂડ સ્ટાર્સ ઘણા જાગૃત નજરે પડી રહ્યા છે. થોડા દિવસો પહેલા સલમાન ખાને વેક્સીનનો બીજો ડોઝ લઈને ઈદ મનાવી હતી. ત્યારે હવે અમિતાભ બચ્ચને પણ વેક્સીનનો બીજો ડોઝ લીધો છે.

આ વાતની જાણકારી ખુદ બિગ બી સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પી છે. જેમાં તેઓ કોરોના રસીનો બીજો ડોઝ લેતાં નજરે પડી રહ્યા છે. આ તસવીરના કેપ્શનને તેમણે શાનદાર રીતે લખ્યું છે. તેમણે લખ્યું, બીજો પણ થઈ ગયો. કોવિડવાળો, ક્રિકેટવાળો નહીં. જે બાદ તેમણે હસતી ઈમોજી મૂકી છે.

અમિતાભ બચ્ચને 1 એપ્રિલે રસીનો પ્રથમ ડોઝ લીધો હતો અને ટ્વીટર તથા બ્લોગ પર તેની જાણકારી આપી હતી. આ સાથે તેમણે જણાવ્યું કે. તેમના પરિવારમાં અભિષેકને છોડીને બધાએ પ્રથમ ડોઝ લીધો છે. તે સમયે શૂટિંગમાં વ્યસ્ત હોવાના કારણે અભિષેકે વેક્સીન નહોતી લીધી.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan)

ગત વર્ષે અમિતાભ કોરોનાથી સંક્રમિત થયા હતા. જે બાદ લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા હતા. આ સિવાય તેમનો પુત્ર અભિષેક, પુત્રવધૂ ઐશ્વર્યા તથા પૌત્રી આરાધ્યા પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા.

અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં જાણીતા ક્વીઝ શો કૌન બનેગા કરોડપતિ-13ની સાથે ટેલીવિઝન પર જોવા મળશે. ગત રાત્રે શોને લઈ બચ્ચને 6 સવાલ પૂછ્યા છે.

શું વરસાદથી કોરોના સંક્રમણની ગતિ ધીમી પડી જાય છે ? જાણો મોદી સરકારે શું કહ્યું

Cyclone Tauktae: અમદાવાદના વાતાવરણમાં પલટો, વહેલી સવારે અનેક વિસ્તારમાં પડ્યો વરસાદ

Coronavirus Cases LIVE:  ગુજરાતમાં 28 દિવસ બાદ નોંધાયા 100થી ઓછા મોત, એક જ દિવસમાં 934 કેસનો ઘટાડો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

LRD, PSIની ભરતીમાં શારીરિક કસોટી અંગે હસમુખ પટેલે કરી મોટી જાહેરાત, જાણો ક્યારે લેવાશે પરીક્ષા
LRD, PSIની ભરતીમાં શારીરિક કસોટી અંગે હસમુખ પટેલે કરી મોટી જાહેરાત, જાણો ક્યારે લેવાશે પરીક્ષા
CBSE 12th Result 2024: સીબીએસઈ ધોરણ-12નું પરિણામ થયું જાહેર, 87.98 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ
CBSE 12th Result 2024: સીબીએસઈ ધોરણ-12નું પરિણામ થયું જાહેર, 87.98 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ
પાન કાર્ડને આધાર સાથે હજુ સુધી લિંક નથી કર્યું તો થઇ જાવ સાવધાન, થશે આ નુકસાન
પાન કાર્ડને આધાર સાથે હજુ સુધી લિંક નથી કર્યું તો થઇ જાવ સાવધાન, થશે આ નુકસાન
Career Options After 12th: ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ પછી આ છે કરિયર વિકલ્પ
Career Options After 12th: ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ પછી આ છે કરિયર વિકલ્પ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Bihar: PM મોદીએ પટના ગુરુદ્વારામાં શિશ નમાવ્યું, લોકોને પોતાના હાથે લંગર પીરસ્યુંGujarat Police: PSI અને લોકરક્ષક ભરતીની પરીક્ષા અંગે મહત્વના સમાચાર,  હસમુખ પટેલે આપી જાણકારીAmreli: Amreli: દિલીપભાઈએ મને વટથી જીતાડ્યો: મંચ પરથી જયેશ રાદડિયાનો હુંકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LRD, PSIની ભરતીમાં શારીરિક કસોટી અંગે હસમુખ પટેલે કરી મોટી જાહેરાત, જાણો ક્યારે લેવાશે પરીક્ષા
LRD, PSIની ભરતીમાં શારીરિક કસોટી અંગે હસમુખ પટેલે કરી મોટી જાહેરાત, જાણો ક્યારે લેવાશે પરીક્ષા
CBSE 12th Result 2024: સીબીએસઈ ધોરણ-12નું પરિણામ થયું જાહેર, 87.98 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ
CBSE 12th Result 2024: સીબીએસઈ ધોરણ-12નું પરિણામ થયું જાહેર, 87.98 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ
પાન કાર્ડને આધાર સાથે હજુ સુધી લિંક નથી કર્યું તો થઇ જાવ સાવધાન, થશે આ નુકસાન
પાન કાર્ડને આધાર સાથે હજુ સુધી લિંક નથી કર્યું તો થઇ જાવ સાવધાન, થશે આ નુકસાન
Career Options After 12th: ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ પછી આ છે કરિયર વિકલ્પ
Career Options After 12th: ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ પછી આ છે કરિયર વિકલ્પ
Exclusive: મણિશંકરના નિવેદન પર અમિત શાહનો પ્રહાર, કહ્યુ- શું આપણે પરમાણુ બોમ્બના ડરથી POK જવા દઇએ?
Exclusive: મણિશંકરના નિવેદન પર અમિત શાહનો પ્રહાર, કહ્યુ- શું આપણે પરમાણુ બોમ્બના ડરથી POK જવા દઇએ?
Job Offer Scam: પાર્ટ ટાઈમ જોબ શોધવી મહિલાને ભારે પડી, ટાસ્ક ફ્રોડમાં 54 લાખ રૂપિયા ગુમાવ્યા
Job Offer Scam: પાર્ટ ટાઈમ જોબ શોધવી મહિલાને ભારે પડી, ટાસ્ક ફ્રોડમાં 54 લાખ રૂપિયા ગુમાવ્યા
બોડી બનાવવા માટે પ્રોટીન પાવડર ખાતા પહેલા જાણો આ નુકસાન વિશે, ICMRએ શા માટે આપી ચેતવણી?
બોડી બનાવવા માટે પ્રોટીન પાવડર ખાતા પહેલા જાણો આ નુકસાન વિશે, ICMRએ શા માટે આપી ચેતવણી?
મોંઘવારી વિરુદ્ધ POKમાં પ્રદર્શન યથાવત, એક પોલીસ અધિકારીનું મોત, 100 ઘાયલ
મોંઘવારી વિરુદ્ધ POKમાં પ્રદર્શન યથાવત, એક પોલીસ અધિકારીનું મોત, 100 ઘાયલ
Embed widget