શોધખોળ કરો
બોલિવૂડના એક્ટર દિનયાર કોન્ટ્રેક્ટરનું નિધન થતાં PM મોદી શું કર્યું ટ્વિટ, જાણો વિગત
દિનયાર કોન્ટ્રેક્ટરનું નિધન થતાં પીએમ નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે. પીએમએ એક તસવીર શેર કરીને ટ્વિટ કર્યું કે, પદ્મ શ્રી દિનયાર કોન્ટ્રેક્ટર ખૂબ ખાસ માણસ હતા કારણ કે તેમણે દુનિયાને ખોબો ભરીને હસાવ્યાં છે.

મુંબઈ: પ્રખ્યાત એક્ટર દિનયાર કોન્ટ્રેક્ટરનું નિધન થયું છે. તેઓ 79 વર્ષની ઉંમરે વધતી જતી ઉંમરનાં કારણે તકલીફોને લઈને મુશ્કેલીમાં મુકાયા હતાં. તેમણે બુધવારે છેલ્લા અંતિમ શ્વાલ લીધા હતાં. બુધવારે એટલે કે આજે તેનાં અંતિમ સંસ્કાર બપોરે સાડા ત્રણ વાગ્યે કરવામાં આવશે.
દિનયાર કોન્ટ્રેક્ટરનું નિધન થતાં પીએમ નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે. પીએમએ એક તસવીર શેર કરીને ટ્વિટ કર્યું કે, પદ્મ શ્રી દિનયાર કોન્ટ્રેક્ટર ખૂબ ખાસ માણસ હતા કારણ કે તેમણે દુનિયાને ખોબો ભરીને હસાવ્યાં છે. તેમની એક્ટિંગના કારણે કેટલાંય ચહેરા પણ સ્માઈલ આવી છે. પછી ભલે ને તે ટીવી હોય કે થિયેટર હોય. તેમનાં નિધનની વાત સાંભળીને દુખ થયું. તેમના પરિવાર અને ફેન્સ સાથે મારી સંવેદના છે.
દિનયાર કોન્ટ્રેક્ટરનું નિધન થતાં પીએમ નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે. પીએમએ એક તસવીર શેર કરીને ટ્વિટ કર્યું કે, પદ્મ શ્રી દિનયાર કોન્ટ્રેક્ટર ખૂબ ખાસ માણસ હતા કારણ કે તેમણે દુનિયાને ખોબો ભરીને હસાવ્યાં છે. તેમની એક્ટિંગના કારણે કેટલાંય ચહેરા પણ સ્માઈલ આવી છે. પછી ભલે ને તે ટીવી હોય કે થિયેટર હોય. તેમનાં નિધનની વાત સાંભળીને દુખ થયું. તેમના પરિવાર અને ફેન્સ સાથે મારી સંવેદના છે. કેટલીય હિટ ફિલ્મોમાં તેઓ કામ કરી ચૂક્યાં છે. તેમજ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પણ તેઓ ભૂમિકા ભજવી ચૂક્યા છે. મોટા ભાગે ગુજરાતી અને હિન્દી નાટકોમાં કામ કરતા હતા. ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં પદ્મ શ્રી એવોર્ડ મળ્યો હતો.Padma Shri Dinyar Contractor was special because he spread lots of happiness. His versatile acting brought smiles on several faces. Be it theatre, television or films, he excelled across all mediums. Saddened by his demise. My thoughts are with his family and admirers. pic.twitter.com/yV8JswP1g1
— Narendra Modi (@narendramodi) June 5, 2019
વધુ વાંચો





















