શોધખોળ કરો
કરણ જોહરથી લઈને પાક. એક્ટ્રેસ માવરા હોકેન, બધા મોટા સ્ટાર્સ આવ્યા ભણસાલીના સમર્થનમાં
1/8

મુંબઈ: જયપુરમાં ફિલ્મની શૂટિંગ દરમિયાન ફિલ્મ નિર્માતા અને ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી પર હુમલો કરવામાં આવ્યો છે. હુમલો કરનારા રાજપૂત કરણી સેના સંગઠનના લોકો હતો. આ લોકોનો આરોપ છે કે ભણસાલી પોતાની ફિલ્મ પદ્માવતીમાં ઈતિહાસના તથ્યો સાથે છેડછાડ કરી છે. ભણસાલી પર હુમલો થયા બાદ ફિલ્મ ઈંડસ્ટ્રી સંજયના સમર્થનમાં આવી છે.
2/8

Published at : 28 Jan 2017 10:34 AM (IST)
View More























