મુંબઈ: જયપુરમાં ફિલ્મની શૂટિંગ દરમિયાન ફિલ્મ નિર્માતા અને ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી પર હુમલો કરવામાં આવ્યો છે. હુમલો કરનારા રાજપૂત કરણી સેના સંગઠનના લોકો હતો. આ લોકોનો આરોપ છે કે ભણસાલી પોતાની ફિલ્મ પદ્માવતીમાં ઈતિહાસના તથ્યો સાથે છેડછાડ કરી છે. ભણસાલી પર હુમલો થયા બાદ ફિલ્મ ઈંડસ્ટ્રી સંજયના સમર્થનમાં આવી છે.
2/8
3/8
4/8
બમન ઈરાની પણ આવ્યા ભણસાલીના સમર્થનમાં
5/8
6/8
પાકિસ્તાની કલાકારે પણ ટ્વિટ કર્યુ હતું.
7/8
ફિલ્મ મેકર કરણ જોહરે પણ ટ્વિટ કરીને આ મામલે આપણી ઈંડસ્ટ્રીએ ચૂપ ન રહેવું જોઈએ.