શોધખોળ કરો

બૉમ્બે બાદ પટના હાઇકોર્ટમાં અરજી દાખલ, CBIને સોંપવામાં આવશે સુશાંત આત્મહત્યા કેસ?

આ તાજા અરજીમાં પણ મુંબઇ પોલીસની તપાસ પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યો છે. સાથે એ પણ કહેવાયુ છે કે આ મામલામાં મુંબઇ અને બિહાર પોલીસ બિલકુલ પણ સમર્થનની સાથે કામ નથી કરી રહી. લેખિતમાં દાખલ કરવામાં આવેલી આ અરજીમાં આ કેસની તપાસ સીબીઆઇને સોંપવાની માંગ કરવામાં આવી છે

નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ હવે કાયદાકીય ગૂંચવણમાં ફસાતો દેખાઇ રહ્યો છે. હવે મુંબઇ હાઇકોર્ટ બાદ હવે પટના હાઇકોર્ટમાં પણ સીબીઆઇ તપાસને લઇને અરજી દાખલ કરવામાં આવી છે. આ તાજા અરજીમાં પણ મુંબઇ પોલીસની તપાસ પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યો છે. સાથે એ પણ કહેવાયુ છે કે આ મામલામાં મુંબઇ અને બિહાર પોલીસ બિલકુલ પણ સમર્થનની સાથે કામ નથી કરી રહી. લેખિતમાં દાખલ કરવામાં આવેલી આ અરજીમાં આ કેસની તપાસ સીબીઆઇને સોંપવાની માંગ કરવામાં આવી છે. બૉમ્બે બાદ પટના હાઇકોર્ટમાં અરજી દાખલ, CBIને સોંપવામાં આવશે સુશાંત આત્મહત્યા કેસ? પટના હાઇકોર્ટમાં પવન પ્રકાશ પાઠક અને ગૌરવ કુમાર તરફથી આ અરજી દાખલ કરવામાં આવી છે. જોકે, હજુ કોર્ટે આ નિર્ણય લેવાનો છે કે તે આ અરજી પર સુનાવણી કરશે કે નહીં. પટના હાઇકોર્ટના ચીફ જસ્ટીસે નક્કી કરવાનુ છે કે આ કેસ કોને સોંપવો છે, અને આ કેસની તપાસ કયા પ્રકારે કરવામાં આવે. બૉમ્બે બાદ પટના હાઇકોર્ટમાં અરજી દાખલ, CBIને સોંપવામાં આવશે સુશાંત આત્મહત્યા કેસ? હવે આ એક કેસની બે હાઇકોર્ટમાં અરજી છે, બન્ને હાઇકોર્ટમાં આ મામલાને સીબીઆઇ કે કોઇ નિષ્પક્ષ તપાસની માંગને લઇને અરજી દાખલ છે. મોટાભાગે સંભાવના છે કે આ કેસની તપાસ સીબીઆઇને સોંપી દેવામાં આવે. જોકે મહારાષ્ટ્ર સરકાર સતત આનો વિરોધ કરી રહી છે. પરંતુ બિહાર સરકારે સંકેત આપ્યા છે કે તે સુશાંત કેસમાં સીબીઆઇની તપાસના પક્ષમાં છે. બૉમ્બે બાદ પટના હાઇકોર્ટમાં અરજી દાખલ, CBIને સોંપવામાં આવશે સુશાંત આત્મહત્યા કેસ?
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
Embed widget