શોધખોળ કરો

India at 2047 Summit: પહેલગામ હુમલા પર બોલ્યો આમિર ખાન, કહ્યું, 'અમને PM મોદી પર ભરોસો છે અને તેઓ'

બોલિવૂડના સૌથી મોટા અભિનેતાઓમાંના એક અને મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા આમિર ખાન, 6 મેના રોજ દિલ્હીમાં ABP નેટવર્ક ઇન્ડિયા @ 2047 સમિટમાં હાજરી આપી હતી.

India at 2047 Summit: બોલિવૂડના સૌથી મોટા અભિનેતાઓમાંના એક અને મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા આમિર ખાન, 6 મેના રોજ દિલ્હીમાં ABP નેટવર્ક ઇન્ડિયા @ 2047 સમિટમાં હાજરી આપી હતી. આ દરમિયાન અભિનેતાએ વિવિધ મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી.

બોલીવૂડ અભિનેતા આમિર ખાને કહ્યું કે અમારું માનવું છે કે ત્યાં જે કંઈ થયું તે પીએમ મોદી જી પર છોડી દેવું જોઈએ. તેઓ ચોક્કસ કંઈક કરશે. તેમણે કહ્યું કે લોકોને ન્યાય મળવો જ જોઈએ.

પહેલગામ હુમલા પર આમિર ખાને શું કહ્યું ?

પહેલગામ હુમલાના પ્રશ્ન પર જ્યારે એન્કરે આમિર ખાનને પૂછ્યું કે શું તેમને લાગે છે કે આપણે પાકિસ્તાન પાસેથી બદલો લેવો જોઈએ. આના જવાબમાં આમિર ખાને કહ્યું- પહેલગામમાં જે કંઈ થયું તે ખૂબ જ ખોટું હતું. નિર્દોષ લોકો માર્યા ગયા, જે બિલકુલ સહન કરી શકાય નહીં.

'આપણે મોદીજી પર છોડી દેવું જોઈએ' - આમિર ખાન

આમિર ખાને પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી કરવાની વાત પર કહ્યું આપણે મોદી સરકાર પર વિશ્વાસ કરવો જોઈએ. તેઓ ચોક્કસપણે કંઈક કરશે અને આ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે તો હું આના પર શું કહું, મને લાગે છે કે આ સરકાર પર છોડી દેવું જોઈએ અને તેઓ ચોક્કસપણે આ આતંકવાદી ઘટનાથી પીડીત લોકોને ન્યાય અપાવશે.  

થિયેટરોની સંખ્યા વધારવા પર બોલ્યો આમિર ખાન 

ભારતમાં થિયેટરોની સંખ્યા વધારવા અંગે આમિર ખાને કહ્યું કે, ભારતમાં બહુ ઓછા થિયેટર છે. ચીનમાં લગભગ 90 હજાર થિયેટરો છે. ભારતમાં લગભગ 10 હજાર થિયેટરો છે. હિન્દી ફિલ્મો માટે ફક્ત 4000 કે 5000 સ્ક્રીન ઉપલબ્ધ છે. સૌ પ્રથમ, આપણને વધુ થિયેટરોની જરૂર છે.

એબીપી પ્લેટફોર્મ પર આમિર ખાને તેની આગામી ફિલ્મ સિતારે જમીન પર વિશે પણ વાત કરી. તેણે કહ્યું કે આમાં તેનું પાત્ર ગુલશનનું હશે જે તારે જમીન પરના શિક્ષક નિકુંભથી સંપૂર્ણપણે અલગ હશે. આમિર ખાને એમ પણ કહ્યું કે તેનું પાત્ર વાસ્તવમાં એક કોચનું છે જેના વિદ્યાર્થીઓ તેના પર ગુસ્સે થાય છે કારણ કે ગુલશન ખૂબ જ ઝઘડાળુ છે. ફિલ્મની થીમ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે આ ફિલ્મ તેના પહેલા ભાગની થીમને આગળ ધપાવશે પરંતુ વધુ રસપ્રદ રીતે.

 

 
 
 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
Embed widget